SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મંત્રાધિરાજ સ્તોત્ર ૩૩૯ મૃત્યુના ભયથી મુક્ત થાય, અને [૧૦૦૦૦૦] લક્ષ જાપ કરતાં અણિમાદિ મહાસિદ્ધિ ને પામે. (૨૯–૩૦) હે સ્વામિન! [પાર્શ્વનાથ ભગવાન] પ્રાણાયામ અને મંત્રના યોગથી તમારું ધ્યાન જે જીવો કરે છે, તેઓ નિરુપદ્રવ આત્માનું ધ્યાન કરવાથી સિદ્ધ થાય છે. (૩૧) પરમાનંદ સ્વરૂપવાળા આ સ્મરણ કરાએલા શ્રી પાર્શ્વનાથ જિનેશ્વર હર્ષના આપનાર, કામ આપનાર, શને નાશ કરનાર અને સર્વ સૌખ્યન દેનાર છે તે તમારું રક્ષણ કરે. (૩૨). આ તેત્ર તત્ત્વરૂપ છે, તેમજ સર્વ મંગળ અને સિદ્ધિને આપનાર છે, જે આ રસ્તોત્રને હમેશાં ત્રિકાળ ભણે છે તે મિક્ષ] લક્ષ્મીને મેળવે છે. (૩૩)
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy