SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ અ મ સ્તોત્ર ૩૦૩ રક્ષા વડે ૩ ત્રણ કુંડાળા કરી આ યંત્ર કંકુ વગેરેથી ભાજપત્ર પર લખી ફરી યંત્રની પૂજા કરી, મંત્રની મધ્યે આવેલા સુવિઘ શબ્દને બદલે–ઠેકાણે પુરૂષના રાગનું નામ બેલીને આ મંત્રથી જાપ કરી કુંવારી છોકરીએ કાંતેલા સુતરને શરીર પ્રમાણુ દરે રોગીના હાથ વગેરે સ્થાને બાંધવાથી ક્ષુદ્રોપદવ દૂર થાય. આજ યંત્ર ચંદન વગેરેથી લખી પૂછ પવિત્ર સ્થાને રક્ષા મંત્રી કુંડાળા ૩ ત્રણ કરી, રોગીને દૂર બેસાડી શ્રીખંડ તથા ખડીથી લખી પૂજીએ તો (રોગી) નિરોગી થાય. આ યંત્ર પાટલા ઉપર લખી ૧૨૦૦૦ બારહજાર જઈના ફૂલથો જપી, દશાંશ (બારસ) હોમ કરવાથી મંત્ર સિદ્ધ થાય છે.
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy