SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪ ) સિદ્ધનાગાર્જુન કક્ષપુટકમાં કહ્યું છે કે – અનુસ્વાર, વિસર્ગ, વિહામૂલીય તેમજ અપભ્રંશાક્ષરોને બાદ કરી સાધ્ય તથા સાધકના નામના કેવળ વ્યંજન અને સ્વરો જુદા જુદા લખી વ્યંજનથી વ્યંજન, સ્વરથી સ્વર, આદ્યથી આદ્ય અને બીજાથી બીજા એમ સર્વને શેધીયે અને અનુક્રમે મુકી સિદ્ધ સાધ્યાદિ ભેદ ઉપજાવીયે. ( આ વિધિ જરા અઘરી હોવાથી સામાન્ય રીતે સમજમાં આવે તેમ નથી. ) (૫) મંત્રપદ્ધતિને મતે– આડાં, ઉભાં ચાર ચાર કેષ્ઠ બનાવી અકારથી હ સુધીની વર્ણ માત્રિકા લખીયે. અને જે રસમાં સાધકના નામના આઘાક્ષર હોય ત્યાંથી મંત્રના આદિ વર્ણ સુધી ગણીયે. અને સિદ્ધ, સાધ્યદિને નિશ્ચય કરીયે. તે કેષ્ઠિક આ પ્રમાણે અ, લ, વ, હ, , ; , , , ખ, દ, ઊ, ચ, ફ, ઓ, ડ, વ, લ, ઝ, મ, ' , , , , ઝ, ય, ઈ, ઘન, | *, જ, ભ, | દ, ગ, ઘ, | આ, છ, બ, અ, ત, સ, | એ, ઠ, લ, ! અં, ણ, ૫ | એ, ટ, ૨, - - - ૧ માતૃકાના અક્ષરે લખવાને ક્રમ–અકારથી પ્રારંભી ૧૬ સ્વર અને સર્વ વ્યંજન અનુક્રમે ૧, ૧, ૧૧, ૯, ૨, ૪, ૧૨, ૧૦, - ૬, ૮, ૧૬, ૧૪, ૫, ૭, ૧૫, ૧૩, આ દર્શાવેલાં કોષ્ઠકોમાં લખીએ.
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy