SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ નાતોપનાવો [૩૮ શ્રી શિવસુંદર ૩૮ શિવસુંદર આ નામની બે વ્યક્તિઓ ઇતિહાસને પાને ચઢેલી નજરે પડે છે તે આ પ્રમાણે— ૧ ખરતરગચ્છીય ખેમશાખા સંસ્થાપક ક્ષેમકીર્તિ સંતાનીય શિવસુંદર પાઠક. એમના શિષ્ય હમસેમ-જ્ઞાનાનંદના શિષ્ય ભુવનકીર્તિ (બીજા)એ સં. ૧૭૦૩ મહાવદિ ૧૧ ગુરૂ ખંભાતમાં ગજસુકુમાળચોપાઈ, સં. ૧૭૦૬ મહા સુદિ ૩ ગુરૂ ઉદયપુરમાં અંજનાસુંદરીરાસ ઓ. - ૨ કવળાગછીય. (જિનવિ. પ્રા. લે. ન. ૩૧૬ સં. ૧૯૦૩). આ બેમાંથી અહિં પૃ. ૨૦૪ પર મુદ્રિત યમકમય સ્તોત્રના કર્તા કેણ હશે તેને નિર્ણય કરે મુશ્કેલ છે. તથાપિ પ્રતા જરા જીર્ણ અવસ્થાની ઉપલબ્ધ થાય છે તેથી એમ શાખાના જ આચાર્ય હોય એમ મારું માનવું છે. આ સિવાય એમની કૃતિ વનસંવરસવ પાર્શ્વજિનસ્તવન સટીક પ્ર. . . મહેસાણું મળી આવે છે. ઉપસંહાર– આ વિભાગમાં આપેલાં ૬૨ સ્તોત્રાના ૩૮ રચયિતાઓને ટૂંક પરિચય અહિં સમાપ્ત થાય છે. ગઠવ્યામોહ તથા કદાગ્રહને દૂર રાખી ખરતર, તપા, અંચલ, અને પાર્ધચંદ્ર વગેરે કેઈને પણ ભેદભાવ રાખ્યા સિવાય દરેકને યોગ્ય ન્યાય આપવામાં આવેલ છે, છતાં ઈતિહાસને વિષય અત્યંત ગહન અને પુષ્કળ શોધખોળને માંગનારો હોવાથી કોઈ સ્થળે ખલન થવા પામી હેય અગર કોઈની લાગણી દુખાય તેવા શબ્દો લખાયા હોય તો તેની ક્ષમા આપવી એ સજજનને ધર્મ છે. પ્રસ્તાવના લગભગ ચાર પાંચ ફરમા જેટલી લખવા ધારેલી, પરંતુ સ્તોત્રપ્રણેતાઓની ગુરુપરંપરા, શિષ્યસંતતિ, અન્ય કૃતિઓ
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy