SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના. ૮૯ કૃતિ–સાધારણ જિનસ્તવન (પ્ર. જૈ. સ્તો. સં. ભા. ૧), ઉત્તમ ઋષિ સંસ્મરણું ચતુપદી, પાર્શ્વજિનસ્તવન (ભા. ૨, પૃ. ૯૫), વગેરે. એમણે અનેક પુસ્તકે તાડપત્ર પર હતાં તેને કાગળ ઉપર લખાવી તેને પુનરૂદ્ધાર કર્યો હતે. એમની આજ્ઞાથી સં. ૧૪૪૪માં એક શ્રાવિકાએ તિઃકરંડકવૃત્તિ, તીર્થકલ્પ, ચૈત્યવંદનચૂણિ આદિ તાડપત્ર પર લખાવ્યાની નોંધ છે. ( જુઓ ક. છાણું ભં. માની એક વૃત્તિની પ્રતની પ્રશસ્તિ). એમના શિષ્ય ૧ જ્ઞાનસાગર–જન્મસં. ૧૪૦૫, દીક્ષા, સં. ૧૪૧૭, સૂરિપદ સં. ૧૪૪૧, સ્વર્ગ સં. ૧૪૬૦ એમના રચેલા ગ્રંથ. સં ૧૪૪માં આવશ્યકસૂત્રપર અવચૂર્ણિ, સં. ૧૪૪૧માં ઉત્તરાધ્યયનસૂત્ર પર અવ. ચૂણિ (પી. ૨, નં ૨૮૪), ઓઘનિર્યુક્તિ પર અવચૂણિ (બુ, ૭, નં. ૧૮), મુનિસુવ્રતસ્તવન, ઘનૌધ નવખંડ પાર્શ્વનાથસ્તવન. (પ્ર. જે. તે. સં. ભા. ૧) શાશ્વતચૈત્યસ્તવન વગેરે. ૨ કુળમંડન–જન્મ સં. ૧૪૦૯, વ્રત ૧૪૧૭, સૂરિપદ ૧૪૪ર. રવર્ગ ૧૪૫૫ના ચેત્રમાં. એમણે રચેલા ગ્રંથ-સં. ૧૪૪૩ (રામાબ્ધિ શક્ર) માં વિચારામૃત સંગ્રહ (કાં. વ.), પ્રવચન પાક્ષિકાદિરૂપ અધિકારવાળા આલાપક નામે સિદ્ધાંતાલાપકેદાર,૧૨૦ પ્રજ્ઞાપનાવચૂર્ણિ, પ્રતિક્રમણુસૂત્રાવચૂરિ, કલ્પસૂત્રાવચૂરિ (ડે. ભાવ.), પ્રા. કાયસ્થિતિસ્તોત્ર પર અવચૂરિ (વે. નં ૧૮૨, પ્ર. આ. સભા. સં. ૧૯૬૮) વિશ્વશ્રી, અષ્ટાદશારચક્રબંધસ્તવ (જૈન. સ્તો. સમુ. પૃ. ૮૭) ગરીગુણ૦ હારબંધસ્તવ (પ્ર. પયરણ સંદેહ. કે. 8. પેઢી, રતલામ.), અને કાકબંધ ચેપઈ વગેરે. ૧૨૦ કૃતાતવિવિધાઢાપવા સમુદ્ધતા: સમવં નિદ્રાં : कुलमण्डना द्वितीया અર્થદીપિકા-રત્નશેખર
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy