________________
( ३०२ )
जैनस्तोत्रसन्दोहे
[श्रीधर्मघोष
अम्हाणमणाउट्टी जावजीवं ति सोउ मुणिवयणं । चिंतंतो धम्मरुई जाओ पत्तेअबुद्धजई ॥ ९४ ॥ पुक्खलवईए पुंडरीगिणीइ राया अहेसि महपउमो । चउदसपुव्वी संलेहणाएँ पत्तो महासुक्के ॥ ९५ ॥
अवचूरिः। जाति स्मृत्वा बुद्धः । इतीति किम् ? हे बहुपण्डित ! एकपण्डितः त्वां दृष्टुं इच्छति ॥१३॥
धर्मरुचिस्तापसः इति मुनिवचनं मनसि स्मरन् प्रत्येकबुद्धो जातः इतीति किम् ? अस्माकं यावज्जीवमनाकुट्टिः ॥९॥
पुष्कलावत्या विजये पुण्डरीकियां नगर्यां महापद्मो राजा आसीत् । स राजा प्राप्तवत: चतुर्दशपूर्वधरः सन् संलेखनयाऽनशनेन महाशुक्रे-सप्तमदेवलोके प्राप्तः ।।१५।।
. .
. मथ. ઈન્દ્રનાગ મુનિ સિવું વચન સાંભલી જાતિસમરણ ઉપનઈ પ્રતિબોધ પામિલ, ઈસિહં કિસઉં? હે બહુ પંડિત તુજ નઈ એકપં હિત જેવા -વાછઈ ૧૯૩ાા
ધર્મરૂચિ તાપસ મુનિ-મહાત્મા તણુઉં ઈસિલું વચન સાંભલી મનમાંહિ યાતઉ-ચિતવત હતઉ પ્રત્યેકબુદ્ધ હુઉ, ઈસિ કિસિ ? અહારઈ - નવજજીવ અનાકુટ્ટી ૯૪ના
પુષ્કલાવતી વિજયિ, પુંડરીકિણુઈ નગરીઇ મહાપદ્મ ઇસિઈ નામિઈ રાજા હુઓ, જે રાજા પ્રાપ્ત-પામિઉં વ્રત ઈસઉ હૂત ચઉદપૂર્વધર હંત અનશનિ કરિ મહાશુક્રિ-સાતમઈ દેવલોકિ પુતર પાા