SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ મચ્છકકકકકકકકકક સરળ ગુજરાતી ભાવાર્થ | Anan mn 2 msg 8 ORD%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%2 0 મુનિ અને તાપસની વ્યાખ્યાઓને અંતે વિજયઘોષની ભિક્ષા ગ્રહણ માટે પ્રાર્થના, જયઘોષ ઈન્દ્રિય-વિષયોથી વિરક્ત થવાનો ઉપદેશ, તેમજ વિરક્ત, વીતરાગ, જીવન્મુક્ત, મુક્તાત્મા મુનિ દ્વારા વિરતિનો ઉપદેશ, વિજયઘોષની પ્રવ્રજ્યા વગેરે વર્ણન છે. વગેરેનું વર્ણન છે. (૨૬) અધ્યયન: સમાચારી (૩૩) અધ્યયન કર્મ-પ્રકૃતિ આમાં સમાચારી ના ૧૦ ભેદ અને ૧૦ કર્તવ્ય, દિવસ-સમાચારી અને તેને માટે આમાં (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) વેદનીય, (૪) મોહનીય, દિવસના ચાર ભાગ અનુસાર શ્રમણ-કૃત્ય તેમજ રાત્રિ-સમાચારી અને તેને માટે રાત્રિના (૫) આયુ, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અંતરાય- એમકર્મની આઠ પ્રકૃતિઓ, ચાર ભાગ અનુસાર શ્રમણ-કૃત્ય, સિદ્ધસ્તુતિ અને અંતે સમાચારીની આરાધનાથી શિવપદ જધન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિઓ અને તે કર્મોના અનુભાગ એવા રસ વગેરેનું વર્ણન છે. પ્રાપ્તિની વાત જણાવી છે. (૩૪) અધ્યયનઃ લેયા-વર્ણન (૨૭) અધ્યયન: ખાંકીય આમાં લેશ્યા સંબંધી ૧૧ અધિકાર, દરેક વેશ્યાના નામ, વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, ( આમાં ગર્ગાચાર્યના આધ્યાત્મિક પરિચય પછી તેમનું ચિંતન, દુષ્ટ શિષ્યોની દુષ્ટ પરિણામ, લક્ષણ, સ્થાન, સ્થિતિ અને ગતિ વગેરેનું વર્ણન છે. આખલા સાથે તુલના અને તેને વહન કરનાર સારથિની પોતાની સાથે તુલના, દુષ્ટ શિષ્ય (૩૫) અધ્યયનઃ અણગાર ત્યાગ અને એકાકી વિહારનું કથાનક છે. આમાં સાધુ-નિવાસના અયોગ્ય સ્થાન, ભોજન રાંધવાનો નિષેધ, ભિક્ષાવૃત્તિ(૨૮) અધ્યયન મોક્ષમાર્ગ-ગતિ વિધાન, સાધના-વિધિ વગેરે વર્ણન છે, આમાં મોક્ષમાર્ગના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એમ ચાર કારણ જણાવી દરેકના (૩૬) અધ્યયનઃ જીવાજીવ વિભક્તિ ભેદો અને તેની પરિભાષા તથા કર્તવ્યો વગેરે ચર્ચા કરીને તપ-સંયમ દ્વારા કર્મક્ષય થાય છે આમાં જીવ- અજીવ વિભક્તિના જ્ઞાન દ્વારા સંયમ સાધનાની વાત જણાવીને લોકકે તેમ ઉપસંહાર કર્યો છે. અલોકનું સ્વરૂપ, જીવ- અજીવના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનું નિરૂપણ કરીને અજીવના (૨૯) અધ્યયન સભ્યત્વ- પરાક્રમ રૂપી-અરૂપી ભેદ-પ્રભેદો, લક્ષણ સ્થિતિ, પરિણામ વગેરે આપ્યાં છે. આમાં સંવેગ, નિર્વેદ, શ્રદ્ધા, શુષ (સેવા) વગેરે ૭૪ બાબતોના ફળની ચર્ચાને જીવવિભાગમાં જીવના બે પ્રકાર- સિદ્ધ અને સંસારી, સંસારીના ભેદ-પ્રભેદો અંતે આ નિરૂપણ ભગવાન મહાવીર દ્વારા કરવામાં આવ્યું છે તેમ ઉપસંહાર કર્યો છે. તેમજ તેમના લક્ષણ, સ્થિતિ, પરિણામ વગેરે વર્ણનને અંતે ઉપસંહારમાં જણાવ્યું છે કે (૩૦) અધ્યયન: ત૫-માર્ગ આ છત્રીસ અધ્યયનોનું સ્થાન કર્યા પછી ભગવાન મહાવીરને નિર્વાણ પ્રાપ્ત થયું હતું. આમાં તપશ્ચર્યાથી કર્મક્ષય થાય છે તેમ આરંભે જણાવીને છ પ્રકારના બાહ્ય તપ અને છ પ્રકારના આત્યંતર તપ તેમના ભેદો અને લક્ષણો આપીને અંતે તપશ્ચર્યાથી નિર્વાણ મળે છે તેમ ઉપસંહાર ર્યો છે. (૩૧) અધ્યયન: ચરણ-વિધિ ( આમાં ચારિત્રથી ભવ-મુક્તિની વાત જણાવી, પ્રવૃત્તિ અને નિવૃત્તિની વ્યાખ્યા, રાગદ્વેષ વગેરેમાંથી નિવૃત્તિ અને વ્રત-સમિતિઓ વગેરેમાં પ્રવૃત્તિ વગેરે વર્ણન પછી પિંડઅવગ્રહ પ્રતિમા, બ્રહ્મચર્ય-ગુપ્તિ, ઉપાસક, ભિક્ષુ- પ્રતિમા વગેરેમાં પ્રવૃત્તિનું વિસ્તૃત વર્ણન કરી વિવિધ પ્રવૃત્તિ-નિવૃત્તિ જણાવી છે. ચરણ-વિધિની આરાધનાનું ફળ ભવકે મુક્તિ છે એવો ઉપસંહાર છે. + (૩૨) અધ્યયન પ્રમાદ સ્થાન આમાં સમાધિ-મરણનાં સાધનો, દુઃખના કારણ અને તેમનો સમૂળો નાશ, પાંચ 明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明是 જૈ ન ક્વીન' M AT KITTળમંજૂવા - ૭nly FF M MM MMSUKSIC 3
SR No.002601
Book TitleAgam Guna Manjusha
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri
PublisherJina Goyam Guna Sarvoday Trust Mumbai
Publication Year1999
Total Pages1868
LanguagePrakrit, Gujarati, Hindi, English
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy