SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ OFFFFFMMMMMMMMMMMMMMMF 5 સરળ ગુજરાતી ભાવાર્થ | k kkkkkkkkkkkkkkkkkkkk OX જ ૩૦૭ જે ૧૩૮ 6 نه * ૪ 6 و મું શું الله BOSC5乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐OSTEM આગમ - ૨૪ થી ૩૩ ૩. ચંદાવિજય અધ્યયન - ચરણાનુયોગમય દસ પ્રકીર્ણક - ૨૪ થી ૩૩ આ પ્રકીર્ણકમાં આરંભે સિદ્ધ ભગવંતો તેમજ અરિહંત પરમાત્માને નમસ્કાર કરીને વિનય વગેરેને મોક્ષમાર્ગના દર્શક જિનાગમોના સાર તરીકે બતાવીને પછીની ગાથાઓમાં પ્રકીર્ણક ગાથા વિનયના ગુણો, આચાર્યના ગુણો, શિષ્યના ગુણો તેમજ તેની પરીક્ષા તેમજ, વિનયનિગ્રહ } દેવેન્દ્રસ્તવ ગુણો અને તેના વિરોષ લાભો જ્ઞાન ગુણને ચારિત્રનો હેતુ જણાવી જ્ઞાન ગુણવિરો જ્ઞાન તંદુલ વૈચારિક ગુણનો મહિમા બતાવીને સમ્યકકિયા અને ચારિત્ર શુદ્ધિ તેમજ તે પછીની ગાથાઓમાં ચંદાવિજય ૧૩૭ મરણગુણ વિષયક વર્ણનમાં સમ્યકત્વ, ચારિત્રશુદ્ધિ અને સમ્યગુ જ્ઞાનની પ્રશંસા કરીને ગણિવિદ્યા અંતે બે ગાથાઓમાં ઉપરોક્ત ગુણોને આચારામાં મૂકવાથી મુક્તિ પદ્ધ મળે છે એમ મરણસમાધિ ૬૬૩ ઉપસંહાર કર્યો છે. આતુર પ્રત્યાખ્યાન ૪. ગણિવિદ્યા પ્રકીર્ણક - આમાં તિથિ, નક્ષત્ર વગેરે નવ પ્રકારના બળ, તિથિઓના મહાપ્રત્યાખ્યાન ૧૪૭ નામ, દીક્ષા વગેરેમાં ગ્રાહ્ય-નિષિદ્ધ તિથિઓ તેમજ જ્ઞાનવૃદ્ધિ, લોચ, ગણિ-વાચકપદ, કુ સંસ્તારક ૧૨૩ સ્થિરકાર્ય-શીર્ઘકાર્ય સંપાદન, તપારંભ, મુદ્દકાર્ય- સંઘકાય વગેરે માટે શ્રેષ્ઠ નક્ષત્રોના વર્ણન ચતુરશરણ પછી છાયા-મુહૂર્ત, ત્રણ પ્રકારના શુકન અને નિમિત્તના નિરૂપણને અંતે નવ બળોમાં ૧૦. A ભક્તપરિક્ષા ૧૭૨ ઉત્તરોત્તર બલવત્તાના વિધાનથી ઉપસંહાર કરવામાં આવ્યો છે. ૧૦, B ગચ્છાચાર ૧૩૭ ૫. મરણસમાધિ પ્રકીર્ણક - આમાં મંગલાચરણ અને અભ્યઘત મરણના કથન પછી ત્રણ પ્રકારની આરાધના, આહાર ગ્રહણ- અગ્રહણના છે કારણો, પંડિત-મરણ માટે ૧. દેવેન્દ્રસ્તવ પ્રકીર્ણક - આમાં જિનવંદના પછી પતિ-પત્ની દ્વારા ભગવાન મહાવીરની ઉપદેશ, પાંચ સંક્ષિણ ભાવનાઓનો ત્યાગ, આલોચના વગેરે ૧૪ પ્રકારના વિધિ, સ્તુતિ અને ૩૨ ઈન્દ્રો વિષે છ પ્રશ્નોના ઉત્તરો છે, ૨૦ ભવનેદ્રો અને ૧૨ દેવેન્દ્રોની સ્થિતિ ઉપસ્થાપનાના ૧૦ સ્થાન, ૧૨ પ્રકારના તપનું આચરણ, નિત્યભોજી શાનીની અધિક તેમજ અધિકાર, ભવનો તથા વિમાનોની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ વગેરે, અવધિજ્ઞાનનું નિર્જરા, જ્ઞાનમહિમા, સંલેખનાના બે ભેદ, આલોચના વગેરેના વર્ણનને અંતે આ લોકમાં ક્ષેત્ર તેમજ ભવનપતિદેવોનું વર્ણન છે. સર્વત્ર સર્વયોનિઓમાં જન્મ-મરણની વાતથી ઉપસંહાર કરવામાં આવ્યો છે. તે પછી આઠ વ્યંતર દેવો અને પાંચ જ્યોતિષી દેવો તથા દેવલોક, રૈવેયક અનુત્તર ૬. આતુર - પ્રત્યાખ્યાન પ્રકીર્ણક - આમાં બાલ પંડિત મરણની વ્યાખ્યા, દેશવિરતિ, દેવો વગેરેની સ્થિતિ, વિમાનો વગેરેના ઉપર પ્રમાણે વર્ણન છે. વળી દેવતાઓમાં લેશ્યા. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત, સંલેખના, જિનવંદના, ગણધર-વંદના, કે એની અવગાહનાં, ગંધ વગેરે વર્ણનના અંતે ઈષપ્રાગભારાના વર્ણનમાં સિદ્ધોનું વર્ણન છે. ૧૮ પાપોનો ત્યાગ, ત્રણ પ્રકારના મરણ, બોધિ-દુર્લભતા, બોધિ- સુલભતા વગેરે વર્ણન ૨, તદુલ વેચારિક પ્રકીર્ણક - આમાં ભગવાન મહાવીરની વંદના પછી ૧૦૦ વર્ષની પછી મુક્ત થવાની યોગ્યતાનું વર્ણન છે. આયુવાળાના૧૦ વિભાગો, ગર્ભસ્થ જીવોના દિવસ-રાત, મુહર્ત વગેરે, તિર્યંચોના ઉત્કૃષ્ઠ ૭. મહાપ્રત્યાખ્યાન પ્રકીર્ણક - આમાં અરિહંત, સિદ્ધ અને સંયતને વંદના, સર્વવિરતિ, ગર્ભસ્થિતિ કાળ, ગર્ભસ્થ જીવની નરકગતિ વગેરે, ગર્ભાવસ્થા, ત્રણ પ્રકારે પ્રસવ, ગર્ભસ્થ ક્ષમાયાચના, પ્રતિકમણ, પંચમહાવ્રત રક્ષા, કર્મક્ષય, ચાર પ્રકારની આરાધના, ધીરજીવની ૧૦ દશાઓ, અનુક્રમે (૧) બાળદશા, (૨) કીડા દશા, (૩) મંદા દશા (૪) અધીરનું મૃત્યુ, જધન્ય-ઉત્કૃષ્ટ - સમ્યફ આરાધનાનું ફળ વગેરે વર્ણવવામાં આવ્યાં છે. બલા દશા (૫) પ્રજ્ઞા દશા (૬) હાયની દશા (૭) પ્રપંચી દશા (૮) પ્રામ્ભારા દશા, રા થા. ૮. સંસ્મારક પ્રકીર્ણક - આમાં પ્રશસ્ત-અપ્રરાસ્ત, અનશન (સંસ્તારક), યથાર્થ ૪ (૯) ઉમુખી દશા અને (૧૦) શાયની દશા - નું વર્ણન, ધર્માચરણ અને અપ્રમાદના અનશન, તેનો મહિમા, અનુમોદના, લાભો વગેરે બતાવીને ભૂતકાળમાં અનશન કરનારા ઉપદેશો, અંગોપાંગનું પ્રમાણ વગેરે વર્ણન કરીને અંતે ધર્મનું ફળ બતાવ્યું છે. મહાત્માઓનાં સંક્ષિપ્ત જીવનચરિત્ર વર્ણવીને, અનશનથી કર્મક્ષય, મોક્ષ વગેરે મહિમા બતાવ્યો છે. GO乐乐乐乐乐乐乐听听听听听听听听听听听乐听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听?
SR No.002601
Book TitleAgam Guna Manjusha
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri
PublisherJina Goyam Guna Sarvoday Trust Mumbai
Publication Year1999
Total Pages1868
LanguagePrakrit, Gujarati, Hindi, English
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy