SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ 200 %男男 男 男男% %%% % %% % %% % Tail Stud %%% % %%%%%%% %%%% %% % %%%%%%。 張玉明乐乐乐乐玩乐明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明乐乐乐 થઈને પુનઃ શ્રાવકધર્મની આરાધના, શુકાવતંસક વિમાનમાં ઉત્પત્તિથી નિર્વાણ સુધીનું (૨-૧૦) આ નવ અધ્યયનોમાં અનુક્રમે દી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી, ઈલા, સુરા, સ્થાનક છે. રસદેવી અને ગંધદેવી નામની અન્ય નવ દેવીઓના પૂર્વભવમાં પુષ્પચૂલા સાધ્વી પાસે. (૪) અધ્યયન: બહુપુત્રિકા પ્રવ્રજ્યા, શ્રમણ્ય-વિરાધના અને શેષ વર્ણન પહેલા અધ્યયન મુજબ છે. આ અધ્યયનમાં રાજગૃહ, ગુણશીલ ચૈત્ય, શ્રેણિક રાજા, ભગવાન મહાવીરનું સમવસરણ, ધર્મદેશના વગેરે વર્ણન પછી બહુપુત્રિકા દેવીનું આગમન અને તેમના વિષે ૫. વદ્ધિદશા વર્ગ (વૃદિશા) ભગવાન ગૌતમ ગણધર દ્વારા ભગવાન મહાવીર પાસે કરાયેલી જિજ્ઞાસાને સંતોષવા માટે (૧) અધ્યયન નિષદ્ધ ભગવાન મહાવીર દ્વારા બહુપુત્રિકાના વારાણસીના ભદ્ર શેઠની સુભદ્રા પત્ની નામે પૂર્વભવ, ' આ વર્ગના આરંભે ૧૨ અધ્યયનોનાનામો આપીને પહેલા અધ્યયનમાં દ્વારિકામાં તેમાં અણગાર પ્રવ્રજ્યા, સંયમ, સૌધર્મકલ્પમાં બહુપુત્રિકા દેવી, દેવલોકમાંથી ચ્યવીને શ્રીકૃષ્ણના શાસન સમયે બલરામ અને રેવતીના ૧૨ કુમારોમાં જ્યષ્ટ નિષઢમારની જંબુદ્વીપના ભરતખંડમાં બિભેલના બ્રાહ્મણકુળમાં જન્મ, નામ સોમા, વિવાહ, ૩૨ પુત્રોને ભગવાન અરિષ્ટનેમિનાથના સમવસરણ પછી ધર્મદેશના, શ્રાવકધર્મ, અણગાર વીરદત્તની જન્મ, અણગાર પ્રવ્રજ્યા વગેરે પછી નિર્વાણ સુધીના સ્થાનકનું વર્ણન છે. ભગવાન અરિષ્ટનેમિનાથ પાસે નિષદ્રકુમારના પૂર્વભવ વિષે જિજ્ઞાસા, પૂર્વભવમાં (૫) અધ્યયન: પૂર્ણભદ્ર નિષદ્રકુમાર રોહીડાનગરના રાજા મહાબલ અને રાણી પદ્માવતીનો વીરંગતકુમાર, આચાર્ય આ અધ્યયનમાં રાજગૃહનગરી, ગુણશીલત્ય, ભગવાનનું સમવસરણ, ધર્મદશના સિદ્ધાર્થની ધર્મદેશના પછી વૈરાગ્ય, અણગાર પ્રવ્રજ્યા, સંયમસાધના, મનોરમ વિમાનમાં વગેરે વર્ણન પછી પૂર્ણભદ્ર દેવનું આગમન અને નાટ્ય પ્રદર્શન પછી ભગવાન ગૌતમ ઉપપાત અને દેવલોકમાંથી ચ્યવને નિષદ્રકુમાર તરીકે વર્તમાન જન્મ નિષઢમારની ગણધરની પૂર્ણભદ્ર દેવના પૂર્વભવ વિષયક જિજ્ઞાસા, ભગવાન મહાવીર દ્વારા પૂર્ણભદ્રના પ્રવ્રજ્યા, સંયમસાધના, દેહત્યાગથી મહાવિદેહમાં જન્મ અને નિર્વાણ સુધીનું વર્ણન છે. મણિવંતિકા નગરીમાં પૂર્ણભદ્રના ભવમાં કરેલા ધર્મશ્રવણ, અણગાર પ્રવ્રજ્યા વગેરેથી (૨-૧૨) આ ૧૧ અધ્યયનોમાં બલરામ અને રેવતીના અન્ય ૧૧ રાજકુમારોના પૂર્વભવ નિર્વાણ સુધીનું કથાનક કહેવાયું છે. અને વર્તમાન સાધના તેમજ અંતે નિર્વાણ સુધીના કથાનકો છે. (૬-૧૦) આ પાંચ અધ્યયનોમાં નામાનુસાર અનુક્રમે મણિભદ્રના મણિવંતિકાનગરીમાં, આ નિયાવલિકાઠિ ઉપાંગમાં એક વ્યુતરકંધ અને પાંચ વર્ગો છે, દત્તનાચંદનાનગરીમાં, શિવના મિથિલાનગરીમાં, બલના હસ્તિનાપુરમાં અને અનાવૃતના તેના ચાર વર્ગોમાં ૧૦-૧૦ ઉદ્દેશકો છે જ્યારે પાંચમાં ઉઘેરાકમાં ૧૨ ઉદ્દેશકો છે. કાકંદી નગરીમાં થયેલા પૂર્વભવ અને તેમાં કરેલી સાધના વગેરેથી નિર્વાણ સુધીના કથાનક આમ કુલ ૫૨ ઉદ્દેશકો છે. કહેવામાં આવ્યાં છે. 乐乐明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明纸蛋蛋乐乐乐明明明明明明明明明明明明听听乐园 ૪. પુષ્પચૂલા વર્ગ (પુફલિયા - પુષ્પચૂલિકા) (૧) અધ્યયનઃ ભૂતા આ વર્ગના આરંભે ૧૦ અધ્યયનોના નામો આપીને પહેલા અધ્યયનમાં રાજગૃહ નગરી, ગુણશીલ ચૈત્ય, ભગવાન મહાવીરનું સમવસરણ, ધર્મદેશના વગેરે વર્ણન પછી શ્રી દેવીનું આગમન અને નાટ્યપ્રદર્શન પછી ભગવાન ગૌતમ ગણધરની શ્રીદેવીના પૂર્વભવ વિષે જિજ્ઞાસાના પ્રત્યુત્તરમાં ભગવાન મહાવીર દ્વારા શ્રીદેવીનારાજગૃહમાં સુદર્શન અને પ્રિયાની પુત્રી ભૂતાનામે પૂર્વભવ, તેમાં પુષ્પચૂલા સાધ્વી પાસે અણગાર પ્રવ્રયા દરમિયાન કરેલી શ્રામય-વિરાધનાને લીધે સૌધર્મ કલ્પમાં ઉપપાત, ત્યાંથી ચ્યવન, મહાવિદેહમાં જન્મ અને અંતે નિર્વાણ વગેરે વર્ણન છે. પCH ME SE E FFFFFF [ શ્રી સમાગમગુપમભૂવા - ૨૪ FEMK ME FEE FFFFFFFF SSC
SR No.002601
Book TitleAgam Guna Manjusha
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri
PublisherJina Goyam Guna Sarvoday Trust Mumbai
Publication Year1999
Total Pages1868
LanguagePrakrit, Gujarati, Hindi, English
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy