SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ 100% %%%% %% %% %%%% Ah 317xstel augud %%%% %%%%%%% %%%%%% %%%% % ૨૫) સમવાયમાં પાંચ મહાવ્રતની ભાવના, ભગવાન મલ્લિનાથની ઊંચાઈ અને અંતે ૪૩) સમવાયમાં કર્મવિપાકના અધ્યયન વગેરે વર્ણિત છે. પચીસમા ભવથી મુક્ત થનારની વાત જણાવી છે. ૪૪) સમવાયમાં ઋષિ ભાષિત્તના અધ્યયન વગેરેનું વર્ણન છે. ૨૬)સમવાયમાં દશ શ્રુતસ્કંધ, બૃહત્કલ્પ અને વ્યવહારના ઉદ્દેશકોની સંપદા અને અંતે ૪૫) સમવાયમાં ભગવાન અરનાથની ઊંચાઈ વગેરે વર્ણન છે. છવીસ ભવથી મુક્તિએ જનારની વાત છે. ૪૫) સમવાયમાં દષ્ટિવાદના માતૃકાપદ, બ્રાહ્મીલિપિના માતૃકાક્ષર વગેરેનું વર્ણન છે. ૨૭) સમવાયમાં અણગાર ગુણો વગેરેનું વર્ણન કરી અંતે સત્તાવીસ ભવથી મુક્તિની વાત ૪૭) સમવાયમાં સ્થવિર અગ્નિભૂતિના સહવાસ વગેરે વર્ણિત છે. જણાવી છે. ૮૮) સમવાયમાં ચક્રવર્તીના પ્રમુખ નગરો, ભગવાન ધર્મનાથના ગણધર વગેરેનું વર્ણન છે. ૨૮) સમવાયમાં આચાર પ્રકલ્પ, મૌનની પ્રકૃતિઓ વગેરેનું વર્ણન કરી અંતે અઠાવીસ ૪૯) સમવાયમાં ત્રિ- ઈન્દ્રિયોની સ્થિતિ વગેરે વર્ણિત છે. ભવે મુક્તિએ જનારની વાત કરી છે. ૫૦)સમવાયમાં ભગવાન મુનિ સુવ્રતસ્વામીની શ્રમણી સંપદા વગેરેનું વર્ણન છે. ૨૯) સમવાયમાં પાપમૃત, જુદા-જુદા માસના દિવસ-રાત, ચંદ્ર, દિવસના મુહૂર્ત વગેરેનું ૫૧) સમવાયમાં આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધ, અધ્યયનોના ઉદ્દેશક વગેરેનું વર્ણન છે. વર્ણન કરી અંતે ઓગણત્રીસ ભવથી મુક્ત થનારની વાત છે. ૫૨) સમવાયમાં મોહનીય કર્મના નામ વગેરે વર્ણિત છે. ૩૦) સમવાયમાં મોહનીયના સ્થાન, ત્રીસ મુહૂર્તોનાં નામ વગેરે વર્ણન કરી ત્રીસ ભવથી ૫૩) સમવાયમાં દેવ, કુરુક્ષેત્રના જીવાનું આયામ તથા પાતાળ લેશોની વાતો છે. | મુક્ત થનારની વાત કરી છે. ૫૪) સમવાયમાં ભરતક્ષેત્રમાં ઉત્સર્પિણી - અવસર્પિણીમાં થયેલા ઉત્તમ પુરુષો, ૩૧) સમવાયમાં સિદ્ધોના ગુણ વગેરેનું વર્ણન કરી અંતે એકત્રીસ ભવથી મુક્ત થનારની અનંતનાથના ગણધર વગેરે વર્ણિત છે. વાત જણાવી છે. ૫૫) સમવાયમાં ભગવાન મલ્લિનાથનું આયુષ્ય ભગવાન મહાવીરનું અંતિમ પ્રવચન વગેરે ૩૨) સમવાયમાં યોગસંગ્રહ, દેવેન્દ્ર વગેરેનું વર્ણન કરી અંતે બત્રીસ ભવથી મુક્ત થનારની વર્ણિત છે. વાત કરી છે. ૫૬) સમવાયમાં ભગવાન વિમલનાથના ગણ અને ગણધરનું વર્ણન છે. ૩૩)સમવાયમાં અરાતનાવગેરેનું વર્ણનક્કી અંતેસર્વાર્થસિદ્ધિવિમાનનાદેવોના શ્વાસોશ્વાસ, પ૭) સમવાયમાં આચારાંગ (ચૂલિકા છોડીને) સૂત્રકૃતાંગ અને સ્થાનાંગના અધ્યયન કાળ, આહાર, ઈચ્છા અંતે તેત્રીસ ભવથી મુક્તિ થનારની વાત જણાવી છે. વગેરેનું વર્ણન છે. ૩૪)સમવાયમાં તીર્થંકરના અતિશયો, ચક્રવર્તીના વિજયક્ષેત્રો વગેરેનું વર્ણન છે. ૫૮) સમવાયમાં પહેલા, બીજા અને પાંચમાં નરકના વાસનું વર્ણન છે. ૩૫) સમવાયમાં સત્યવચનાતિ સય, ભગવાન કુંથુનાથ અને અરનાથની ઊંચાઈ વગેરેનું પ૯) સમવાયમાં ચાંદ્ર સંવત્સરના દિવસ-રાત, ભગવાન સંભવનાથનો ગૃહવાસ વગેરે વર્ણન છે. ' વર્ણિત છે. ૩૬) સમવાયમાં ઉત્તરાધ્યયનના અધ્યયન, મહાવીર ભગવાનની સંપદા વગેરે વર્ણન છે. ૧૦) સમવાયમાં એક મંડળમાં સૂર્યને રહેવાનો સમય, ભગવાન વિમલનાથની ઊંચાઈ ૩૭) સમવાયમાં ભગવાન કુંથુનાથ અને અરનાથના ગણધર વગેરેનું વર્ણન છે. વગેરેનું વર્ણન છે. ૩૮) સમવાયમાં ભગવાન પાર્શ્વનાથની ઉત્કૃષ્ટ શ્રમણી સંપદા વગેરે વર્ણન છે. ૨૧) સમવાયમાં યુગ, ઋતુ, માસ વગેરેનું વર્ણન છે. ૩૯) સમવાયમાં નેમિનાથના અવધિજ્ઞાની મુનિ અને સમયક્ષેત્રના કુલ-પર્વત વગેરેનું ૨૨) સમવાયમાં ભગવાન વાસુપૂજ્યના ગણ અને ગણધર, પાંચવર્ષીય યુગની પૂર્ણિમા ક વર્ણન છે. અને અમાવાસ્યા, શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષ, ભાગ- હાનિ વગેરેનું વર્ણન છે. ૪૦) સમવાયમાં ભગવાન અરિષ્ટનેમિની શ્રમણી સંપદા, ભગવાન શાંતિનાથની ઊંચાઈ ૬૩)સમવાયમાં ભગવાન ઋષભદેવનો ગૃહવાસકાળ વગેરે વર્ણિત છે. વગેરે વર્ણિત છે. ૬૪) સમવાયમાં અસુરકુમારોના ભુવન, રાક્રવર્તીના મુક્તાહારની સેરો વગેરેનું વર્ણન છે, ૪૧) સમવાયમાં ભગવાન નેમિનાથની શ્રમણી સંપઠા વગેરેનું વર્ણન છે. ૫) સમવાયમાં જંબૂદીપના સૂર્યમંડળ વગેરે વર્ણિત છે. ૪૨) સમવાયમાં ભગવાન મહાવીર સ્વામીનો શ્રમણ પર્યાય, નામ-કર્મની ૬૬) સમવાયમાં દક્ષિણઅર્ધ મનુષ્ય ક્ષેત્રના સૂર્ય-ચંદ્ર વગેરેનું વર્ણન છે. ઉત્તરપ્રક્રિયાઓ વગેરે વર્ણિત છે. TEC F E SÉÉÉ °C શ્રી બાગમગુખમંજૂષા-૨૦ F S S SS GO乐乐乐乐听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听C 乐乐乐乐乐乐乐乐玩玩乐乐乐乐乐乐乐乐乐乐明明明明明明明明明明明明明明明明明乐明明明明明明明明明明明
SR No.002601
Book TitleAgam Guna Manjusha
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri
PublisherJina Goyam Guna Sarvoday Trust Mumbai
Publication Year1999
Total Pages1868
LanguagePrakrit, Gujarati, Hindi, English
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy