________________
જOKકા કકકકકકકકકક સરળ ગુજરાતી ભાવાર્થ ]
કkkkkkkkk કામ ન
કxOHS
* ૧૬૦
OPTO乐乐乐乐乐乐乐乐乐乐乐乐听听听听听听听乐乐乐乐乐玩玩乐乐玩玩乐乐明明明明明明明明听兵出乐乐乐乐乐乐SIO
આગમ - ૪
૯) સમવાયમાંબ્રહચર્ય ગુપ્તિ, બ્રહ્મચર્ય અગુપ્તિ, ભગવાન પાર્શ્વનાથની ઊંચાઈ વગેરેનું દ્રવ્યાનુયોગ પ્રધાન સમવાયાંગ સૂત્ર - ૪
વિસ્તૃત વર્ણન કરી અંતે નવ ભવથી મુક્તિની વાત કરી છે.
૧૦) સમવાયમાં શ્રમણધર્મ, ચિત્તસમાધિસ્થાન વગેરેનું વિસ્તૃત વર્ણન કરી દસ ભવથી અન્યનામ :- સમાય.
મુક્તિની વાત જણાવી છે. શ્રુતસ્કંધ ------
૧૧) સમવાયમાં ઉપાસક પરિમા, ભગવાન મહાવીરના અગિયાર ગણધરો અને અંતે અધ્યયન ----
આ અગિયાર ભવથી મુક્તિની વાત છે. ઉદેશક ---
૧૨) સમવાયમાં ભિક્ષુપ્રતિમા, વંદનના આવર્ત, જઘન્ય દિવસ-રાત્રિના અહોમુહૂર્ત અને પઠ ------
અંતે બાર ભવથી મુક્તિની વાત જણાવી છે.
૧૩) સમવાયમાં ફિયાસ્થાન, સૂર્યમંડલનું પરિમાણ અને અંતે તેર ભવથી મુક્તિની વાત ઉપલબ્ધ પાઠ --------
૧૬૬૭ શ્લોક પ્રમાણ
જણાવી છે. ગદ્યસૂત્ર -----
૧૪) સમવાયમાં ભૂતગ્રામ, પૂર્વગુણસ્થાન, ચક્રવર્તીના રત્ન, ભગવાન મહાવીરની ઉત્કૃષ્ટ પધ-- ------ ૬૦
સંપદા અને અંતે ચૌદ ભવથી મુક્તિની વાત કરી છે.
૧૫) સમવાયમાં પરમધાર્મિક દેવ, ભગવાનનેમિનાથની ઊંચાઈ, વિદ્યાપ્રવાહપૂર્વનું વસ્તુ ૧) સમવાયમાં આત્મા - અનાત્મા, દંડ- અદંડ, ક્રિયા-અક્રિયા, લોક-અલોક, ધર્મ- સંસી મનુષ્યમાં યોગ અને અંતે પંદર ભવથી મુક્તિની વાત છે.
અધર્મ, પુણ્ય-પાપ, બંધ-મોક્ષ, આશ્રય-સંવર, વેઠના-નિર્જરા અને અંતે કેટલાક ૧૬) સમવાયમાં સૂત્રકૃતાંગના સોળ અધ્યયનની ગાથાઓ, કષાયના ભેદ, મેરુ પર્વતના ભવ્ય જીવો એક ભવ પછી મુક્તિ પામે છે તેનું વર્ણન છે.
નામ અને અંતે સોળ ભવથી મોક્ષે જનારની વાત છે. ૨) સમવાયમાં બે દંડ, બે રાશિ, બે બંધન વગેરેનું વર્ણન કરી અંતે બે ભવમાંથી મુક્તિની ૧૭) સમવાયમાં સત્તર પ્રકારનો અસંયમ-સંયમ અને અંતે સત્તર ભવથી મુક્તિની વાત વાત કરી છે.
જણાવી છે. ૩) સમવાયમાં ત્રણ દંડ, ત્રણ ગુપ્તિ, ત્રણ શલ્ય, ત્રણ ગારવ,ત્રણ વિરાધના વગેરેનું ૧૮) સમવાયમાં બ્રહ્મચર્ય, ભગવાન નેમિનાથની ઉત્કૃષ્ટ સંપદા, બ્રાહ્મી લિપિના અઢાર વર્ણન કરી ત્રણ ભવથી મુક્તિનું વર્ણન છે.
પ્રકાર અને અંતે અઢાર ભવથી મુક્તિની વાત કરી છે. ૪) સમવાયમાં ચાર કષાય તેમજ ધ્યાન, ક્રિયા, સંજ્ઞા, બંધ, યોજનનું પરિમાણ વગેરેનું ૧૯) સમવાયમાં જ્ઞાતા ધર્મકથા, પ્રથમ શ્રુતસકંધના અધ્યયન અને અંતે ઓગણીસમાં વર્ણન કરી અંતે ચાર ભવથી મુક્તિની વાત કરી છે.
ભવથી મુક્તિની વાત જણાવી છે. ૫) સમવાયમાં પાંચ ક્રિયા, મહાવ્રત, કામગુણ, આAવકાર, સંવરદ્વાર, નિર્જરાસ્થાન, સમિતિ, ૨૦) સમવાયમાં અસમાધિસ્થાન, ભગવાન મુનિસુવ્રત સ્વામીની ઊંચાઈ અને અંતે વીસ અસ્તિકાય વગેરેનું વર્ણન કરી અંતે પાંચ ભવથી મુક્તિની વાત જણાવી છે.
ભવથી મુક્તિની વાત જણાવી છે. ૬) સમવાયમાં વેશ્યા, છ જવનિકાય, બાહ્ય તપ, આત્યંતર તપ, છાહ્મસ્થિક સમુઘાત ૨૧) સમવાયમાં સબલ દોષ અને અંતે એકવીસમા ભવે મુક્તિ થવાની વાત છે.
અને અર્થાવગ્રહનું વર્ણન અને પછી બીજા છ- છ પ્રકારનું વર્ણન કરી અંતે છ ભવની ૨૨) સમવાયમાં પરીષહ, દષ્ટિવાદની વિગતો, પુગલના પ્રકાર અને અંતે બાવીસ મુક્તિવાળાની વાત જણાવી છે.
ભવથી મુક્તિની વાત કરી છે. ૭) સમવાયમાં ભયસ્થાન, સમુધાત, મહાવીર ભગવાનની ઊંચાઈ વગેરેનું વર્ણન કરી ૨૩) સમવાયમાં સૂત્રકૃતાંગના બે શ્રુતસ્કંધોના અધ્યયન અને અંતે તેવીસ ભવથી મુક્તિ અંતે સાત ભવથી મુક્તિની વાત કરી છે.
જવાની વાત જણાવી છે. ૮) સમવાયમાં મદસ્થાન, આઠ પ્રવચનમાતા વગેરેનું વિસ્તૃત વર્ણન કરી આઠ ભવથી ૨૪) સમવાયમાં ચોવીસ તીર્થંકર તેમજ ગંગા, સિધુ, રક્તા, રક્તવતી વગેરે નદીઓના ! મુક્તિની વાત જણાવી છે.
પ્રવાહ, વિસ્તાર અને અંતે ચોવીસ ભવે સિદ્ધ થનારની વાત છે.
CFFFFFFFF听听听听听听听听听听听听听听听听听听听乐乐与乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐乐HOOK
www.ainelibrary.org