________________
-
ર
|
જ
|
છે.
©%%%%%%%%%%%%%%%%%%સરળ ગુજરાતી ભાવાર્થ કkkkkkkkkkkkkkkkkko. છે અંતે ૧૨ (બાર) ક્રિયાસ્થાન સેવનારાઓનું ભવભ્રમણ અને તેરમું ક્રિયા સ્થાન સેવનારની
આગમ – ૩ સિદ્ધિગતિની વાત જણાવી છે.
દ્રવ્યાનુયોગ પ્રધાન સ્થાનાંગ સૂત્ર - ૩ (૩)અધ્યયન : આહાર પરિજ્ઞા
આના એક ઉદ્દેશકમાં ચાર પ્રકારના બીજ- વનસ્પતિઓની ઉત્પત્તિઓનું કારણ અન્યનામ : ઠાણ - સ્થાન. અને અંતે સર્વ પ્રાણભૂત જીવ અને સત્ત્વના જ્ઞાતા મુનિ ગુણોના ધારક બને છે એ વાત શ્રુતસ્કંધ ------- જણાવી છે.
સ્થાને - - - - - - - (૪) અધ્યયન : પ્રત્યાખ્યાન
ઉદ્દેશક ------ આના એક ઉદ્દેશકમાં અપ્રત્યાખ્યાની આત્મા દ્વારા હંમેશાં પાપકર્મોનું ઉપાર્જન થાય પદ ----- છે તે જણાવી અંતે છ-કાય જીવોની હિંસાથી વિરક્ત મુનિ એકાંત પંડિત છે એમ જણાવે છે. (૫) અધ્યયન : આચારસૂત
ઉપલબ્ધ પાઠ --
- ૩૭ ૭૦ શ્લોક આના એક ઉદ્દેશમાં અનાચારનું સેવન ન કરવાનો ઉપદેશ આપી અંતે મોક્ષપર્યંત ગદ્યસૂત્ર -----
- ૭૮૩ ધર્મની આરાધનાની વાત કહી છે.
‘પદ્યસૂત્ર -----
--- ૧૬૯ (૬) અધ્યયન : આર્તકીય
આના એક ઉદ્દેશકમાં ગોશાલક અને આદ્રકુમારના સંવરની વાત જણાવી છે. (ઠાણાંગ - સમવાયાંગના જ્ઞાતા શ્રુતસ્થવિર કહેવાય છે.) (૭) અધ્યયન : નાલંદીય ' આના એક ઉદ્દેશકમાં રાજગૃહી નગરીનું ઉપનગર નાલંદા છે તેમાં ગાથાપતિના
શ્રુતરકલ્પ ધાર્મિક જીવનનું વર્ણન કરી પાર્થાપત્ય પેઢાલપુત્ર તથા ગૌતમનો સવાંદ છે. અંતે ભગવાન (૧) પ્રથમ સ્થાન મહાવીર સ્વામી પાસે પેઢાલપુત્ર પંચ મહાવ્રત સ્વીકાર કરે છે. તે સાથે આ અંગ પૂર્ણ થાય પ્રથમ ઉદ્દેશકમાં આત્મા, દંડ, ક્યિા, લોક વગેરે અલગ અલગ પદાર્થોનું એક એક
દષ્ટિકોણથી વર્ણન કરી અંતે પુદ્દગલનું વર્ણન કર્યું છે. (૨) દ્વિતીય સ્થાન
પહેલા ઉદ્દેશકમાં લોકમાં બે પ્રકારના પદાર્થો છે તેનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. એના મુખ્ય મુદ્દા : જીવ-અજીવ છે, એમાં જીવના સયોનિ - અયોનિ અને અજીવમાં ધર્મ-અધર્મ વગેરેનું વર્ણન, ક્રિયાવિચારમાં બે પ્રકારની ક્રિયા, જ્ઞાનના બે ભેદો, સંયમના બે પ્રકારો અને અંતે દિશાવિચારની વાત જણાવી છે.
બીજા ઉદ્દેશકમાં ચોવીસ દંડકોમાં વેદના વગેરે ૧૯(ઓગણીસ) વસ્તુઓનું વર્ણન કરી, લોકમાં બે પ્રકારના આત્માની વાત જણાવી છે. અંતે ભક્તપતિ આદિ કલ્પોત્પન્ન અને કલ્પનાત એમ બે પ્રકાર બતાવ્યા છે.
ત્રીજા ઉદ્દેશકમાં શબ્દના બે પ્રકારોથી શરુ કરી વિવિધ વસ્તુઓનું વિસ્તૃત વર્ણન કરી અંતે શૈવેયક દેવોની ઉચાઈની વાત જણાવી છે,
ચોથા ઉંદશકમાં પચાસ સમય-બાધક નામ જણાવી અંતે બે ગુણ હોય એમ રુક્ષ પુદ્ગલો અનંત છે તેનું વર્ણન કરેલું છે.
Jain dan
www.anelibrary.org