SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ *** સરળ ગુજરાતી ભાવાર્થ (૨) અધ્યયન : વૈતાલીય પહેલા ઉદ્દેશકમાં માનવભવની દુર્લભતા, આયુષ્યની અનિત્યતા જણાવી અંતે મોહવિજયની વાત કરી છે. બીજા ઉદ્દેશકમાં નિંદાનો નિષેધ, પરિગ્રહનો નિષેધ, મદનો નિષેધ, મમત્વનો નિષેધ જણાવી અંતે મુક્તિમાર્ગની વાત જણાવી છે. ત્રીજા ઉદ્દેશમાં સંવર અને નિર્જરાથી મુક્તિ, સ્તુતિપૂજાનો નિષેધ જણાવી અંતે ભગવાનની અને એના અનુયાયીઓની સમાન પ્રરૂપણાની વાત કહી છે. (૩) અધ્યયન : ઉપસર્ગ પહેલા ઉદ્દેશકમાં પ્રતિકૂળ ઉપસર્ગ, બીજા ઉદ્દેરામાં અનુકૂળ ઉપસર્ગ, ત્રીજા ઉદ્દેશકમાં પરવાદિ વચનોની વિસ્તૃત વાત અને ચોથા ઉદ્દેશકમાં યથાવસ્થિત અર્થપ્રરૂપણાની વાત કહી છે. (૪) અધ્યયન : સ્ત્રીપરિક્ષા આ અધ્યયનના બંને ઉદ્દેશકોમાં સ્રીપરીષહનું વિસ્તૃત વર્ણન કર્યું છે. (૫) અધ્યયન : નરકવિભક્તિ (૧૦) અધ્યયન : સમાધિ આના એક ઉદ્દેશકમાં ધર્મશ્રવણની પ્રેરણા અને અંતે જન્મમરણની આશાને ત્યજનાર તેમજ સમભાવ રાખનાર મુક્ત થાય છે તે વાત જણાવી છે. (૧૧) અધ્યયન : માર્ગ આના એક ઉદ્દેશમાં મોક્ષમાર્ગ માટે પ્રશ્ન અને અંતે જીવનપર્યંત શુદ્ધ આહાર લેવાનો ઉપદેરા છે. (૧૨) અધ્યયન : સમવસરણ આના એક ઉદ્દેશકેમાં ચાર વાદ (૧) અજ્ઞાનવાદી, (૨) વિનયવાદી, (૩) અપ્રિયવાદી અને ( ૪ ) શૂન્યતાવાદીની વાત જણાવી અંતે અનાસક્ત રહેવાનો ઉપદેશ છે. (૧૩) અધ્યયન : યથાતથ્ય કર્યું છે. (૭) અધ્યયન : સુશીલ પરિભાષા તેના એક ઉદ્દેશકમાં હિંસક માણસ જે જીવોની હત્યા કરે છે એ જીવયોનિમાં ઉત્પન્ન થઈને વેદના ભોગવે છે. તે વાત જણાવી છે. અંતે રાગદ્વેષથી નિવૃત્ત થઈ ઉપસર્ગ સહન કરી મોક્ષપ્રાપ્તિની વાત જણાવી છે. આના એક ઉદ્દેશમાં શીલ અને અસીલનું રહસ્ય અને અંતે હિંસા અને માયાના ત્યાગની વાત જણાવી છે. (૧૪) અધ્યયન : ગ્રંથ આના એક ઉદ્દેશકમાં અપરિગ્રહ, બ્રહ્મચર્ય, આજ્ઞાપાલન અને અપ્રમાદનો ઉપદેશ આપી અંતે સૂત્રનું શુદ્ધ ઉચ્ચારણ તેમજ યથાર્થ અર્થ કરવાવાળા તપસ્વીને ભાવસમાધિ પહેલા ઉદ્દેરાકમાં નરકની વેદના અને બીજા ઉદ્દેશકમાં પાપી જીવો ચાર ગતિમાં પ્રાપ્ત થાય છે તે જણાવ્યું છે. (૧૫) અધ્યયન : માદાન ભ્રમણ કરે છે તે વાત જણાવી છે. (૬) અધ્યયન : વીસ્તુતિ આના એક ઉદ્દેશકમાં દર્શનાવરણીયના ક્ષયથી ત્રિકાળજ્ઞાન અને અંતે રત્નત્રયીની તેના એક ઉદ્દેશમાં ભગવાન મહાવીરના ગુણાનુવાદ અને ઉપમાયુક્ત વિસ્તૃત વર્ણન આરાધનાથી ભવભ્રમણના અટકવાની વાત જણાવી છે. (૧૬)અધ્યયન : ગાયા આના એક ઉદ્દેશમાં અણગારના ચાર પર્યાય- (૧) માહણ, (૨) શ્રમણ (૩) ભિક્ષુ અને (૪) નિર્પ્રન્થ ની વ્યાખ્યાઓ કરી છે. દ્વિતીય શ્રુતસ્કંધ (૧)અધ્યયન : પુંડરીક (૮)અધ્યયન : વીર્ય આના એક ઉદ્દેશકમાં પુષ્કરિણી (વાવ) માં અનેક કમળોના મધ્યમાં પદ્મવર આના એક ઉદ્દેશમાં વીર્યના બે ભેદો- બાલવીર્ય અને પંડિતવીર્યની વાત પુંડરીક (કમળ) ના દષ્ટાંતથી કર્મ-જીવ-વિષય-ધર્મ વગેરે સમજાવીને અંતે શ્રમણના જણાવી છે. (૯) અધ્યયન : ધર્મ ૧૪ (ચૌદ) પર્યાયો બતાવ્યા છે. (૨) અધ્યયન : ઢિયાસ્થાન આના એક ઉદ્દેશમાં ધર્મના સ્વરૂપની પૃચ્છા, ઉપદેશ અને અંતે મોક્ષપર્યંત કષાયના ત્યાગની વાત જણાવી છે. આના એક ઉદ્દેશમાં બે પ્રકારના સ્થાન (૧) ધર્મસ્થાન અને અધર્મસ્થાન તેમજ (૨) ઉપરાંત સ્થાન અને અનુપશાંત સ્થાન, ૧૩ (તેર) ક્રિયાસ્થાનની વાત જણાવી श्री आगमगुणमंजूषा ६ 555555555555以
SR No.002601
Book TitleAgam Guna Manjusha
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri
PublisherJina Goyam Guna Sarvoday Trust Mumbai
Publication Year1999
Total Pages1868
LanguagePrakrit, Gujarati, Hindi, English
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy