SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ હાર્દિક અનુમોદના સન્માર્શ પ્રકાશન દ્વારા આયોજિત પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ધિવિજય | રામચંદ્રસૂરિ સ્મૃતિ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથમાળાના ઉપક્રમે ૧૪મા પુષ્પરૂપે પ્રકાશિત થતા વિદ્વદ્વર્ય પૂજ્યપાદ આચાર્ય શ્રીમત્ પરમાનંદસૂરીશ્વરજી મહારાજકૃત “શ્રી હિતોપદેશામૃતવિવરણ' સહિત પ્રતિભાસમુદ્ર પૂજ્યપાદ આચાર્ય શ્રીમત પ્રભાનંદસૂરીશ્વરજીમહારાજકૃત શ્રી “હિતોપદેશ-મૂળ-વૃત્તિ-કથા-તુલાટિપ્પણી સહિત” ગ્રંથના પ્રકાશનનો લાભ લેનાર - * શ્રી તપાગચ્છ અમર જૈનશાળા સંઘ, ખંભાત શહેર શ્રી અતુલકુમાર દલપતભાઈ શાહ - દીક્ષા આયોજન સમિતિ * શ્રી રમણલાલ છગનલાલ આરાધનાભવન ટ્રસ્ટ, નવસારી * શ્રી પુખરાજ રાયચંદ આરાધનાભવન ટ્રસ્ટ, સાબરમતી શ્રી પંચતીર્થ એપાર્ટમેન્ટ, પાલડી - અમદાવાદ શ્રાવિકાબહેનોની ઉછામણી પૂ. સા. શ્રી ચંદ્રાનનાશ્રીજી મ.સા.ની નિશ્રામાં - વિવિધ સ્થળે થયેલ શ્રાવિકાબહેનોની ઉછામણી દ્વારા એકત્રિત જ્ઞાનનિધિમાંથી... આપે કરેલી શ્રુતભક્તિની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ - અને ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર ઉત્તમ કક્ષાની શ્રુતભક્તિ કરતા રહો એવી શુભેચ્છા પાઠવીએ છીએ. બનાવવા - જન્માપ્રકાશન ર Jain Education International 2010 02. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002567
Book TitleHitopadesh
Original Sutra AuthorN/A
AuthorPrabhanandsuri, Parmanandsuri, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2009
Total Pages534
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy