________________
શ્રુત ભક્તિ-અનુમોદના
આગમ - શ્રીઆતુરપ્રત્યાખ્યાનપ્રકીર્ણકમ્
શેઠ શ્રી કસ્તુરચંદ મૂલાજી સહપરિવાર સ્થાપિત શ્રી મહાવીરસ્વામી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક દહેરાસર, (ખેતવાડી જૈન સંઘ), ૯મી ખેતવાડી, મુંબઈના જ્ઞાનનિધિના સદુપયોગ દ્વારા પ્રકાશિત થયો છે. એ શ્રુતભક્તિની
અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ તેઓના હાથે ઉત્તરોત્તર ઉત્તમકક્ષાની શ્રુતભક્તિ થતી રહે એવી શુભકામના કરીએ છીએ.
Jain Education International 201002
લિ. સન્માર્ગ પ્રકાશન
For Private & Personal Use Only
www.jainelibrary.org