SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ એ વારસો ભાવિમાં આગળ ટકી રહે એ ભાવનાથી મેં અલ્પમાત્ર આ પ્રયત્ન કર્યો છે. તેથી કાર્યનું સઘળું શ્રેય: પૂર્વના મહાપુરુષોને પ્રાપ્ત થાય છે. પરમપૂજ્ય આચાર્યભગવંત પ્રદ્યુમ્નસૂરિમહારાજે શ્રુતભક્તિના આ કાર્યમાં લાભ લેવા માટે જે પ્રેરણા કરી એ તેઓશ્રીની અનન્ય શ્રુતભક્તિ સૂચવે છે. આ સિવાય મારી સંયમસાધના-શ્રુતસાધનામાં સહાયક બનનાર તમામ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. પ્રાંતે અંત૨ની એ જ શુભભાવના વ્યક્ત કરું છું કે આવા ઉત્તમગ્રંથરત્નમાંથી તાત્ત્વિક બોધ પ્રાપ્ત કરીને જીવનમાં આત્મસાત્ કરીને મોક્ષમાર્ગની આરાધના-સાધના કરીને જયંતીશ્રમણોપાસિકાએ સર્વવિરતિધર્મ અંગીકાર કરીને જેમ શાશ્વત મુક્તિસુખ પ્રાપ્ત કર્યું તેમ સૌ કોઈ ભવ્યાત્માઓ શાશ્વત મુક્તિસુખને પામનારા બનીએ એ જ શુભકામના....!! એફ-૨ જેઠાભાઈ પાર્ક, – સાધ્વી ચંદનબાલાશ્રી નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૭ અષાઢ સુદ-૧૫, વિ.સં. ૨૦૬૫, મંગળવાર, તા. ૭-૭-૨૦૦૯. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002561
Book TitleJayantiprakaranvrutti
Original Sutra AuthorMalayprabhsuri
AuthorChandanbalashreeji
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages462
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy