SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Jain E 3 સમર્પણમ્ મારી ચાર વર્ષની ઉંમરથી જ મારા પિતાશ્રીએ મને જેમના ખોળામાં સમર્પિત કર્યો; માણ આયંબિલો અને પચ્ચક્ખાણો જેમના સાનિઘ્યમાત્રથી અખંડિત રહ્યાં; મારા જીવનના ‘સ્વપ્નગુરુ' રૂપે એકમાત્ર જેઓનું જ સ્થાન-માન હતું; જેઓના કાળઘર્મના સમાચારે મારા જીવનમાં ઘરતીકંપ જેવી સંવેદના સર્જી હતી; જેમની ગેરહયાતીમાં હિનો માસ સુધી ખાલીપો અને ખાવા-પીવાની અનિચ્છા ઘર કરી ગઈ હતી; જેમની આંખોમાં મને મા દેખાતી, જેમના હાથોમાં પિતાનો સ્પર્શ અનુભવાતો અને જેમની મીઠી પ્રેણા અને મઘુટ સંબોઘનોથી માણ અંગે અંગમાં અઘ્યાત્મના ોમાંચ ઊભા થતા; જેમની દિવ્ય-કૃપાથી જ મને જગતના સુવિશુદ્ઘપ્રરૂપક ગુરુદેવ પૂ.આ. શ્રીદ્વજય રામચંદ્રસૂરિાજનો ભેટો થયો; મારી દીક્ષાના સમયે રજોહરણ-પ્રદાનની વેળાએ મેં મારા ગુરુદેવની પાછળ ઉભેલા અને મને ઓધો આપતા એ મારા બાપજીનાં જાણે કે સાક્ષાત્ દર્શન કર્યાં હતાં; 8 જીવનની પ્રત્યેક પળે, કસોટીની કપરી ઘડીઓમાં, સાઘના માટેનું સંગીન માર્ગદર્શન જેઓશ્રીના શુભહ્મણે મને સંપ્રાપ્ત થતું રહ્યું છે તે ∞ s સ્વનામઘન્ય, વય-પુછુય-જ્ઞાન-પર્યાય-સંઘવિટ, વસિદ્ધ, મણિયુટુવિશ્વાસઘામ, રાજનગરના લાડીલા, જૈનશાસન જવાહીટ, સૂરિમંત્રસાઘક, ધ્યાનમગ્ન પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય સિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહાણજાની ૫૦મી સ્વર્ગારોહણા તિથિ પ્રસંગે તેઓશ્રીમદ્ના પાવન પાણિપદ્મોમાં 'ઘ્યાનશતકમ્-ર' મહાનગ્રંથનું સાદર સમર્પણમ્ સેવકાણુ - વિજય કીર્તિયશસૂષ્ટિ. Se For Private personal -
SR No.002560
Book TitleDhyanashatakam Part 2
Original Sutra AuthorJinbhadragani Kshamashraman, Haribhadrasuri
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2009
Total Pages350
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari & Yoga
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy