SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રખ્યવિષય ३३ - દ્વાર ધર્મધ્યાન શુક્લધ્યાન (૧) ભાવના (૧) જ્ઞાનભાવના, (૨) દર્શનભાવના, (૩) ચારિત્રભાવના,(૪) વૈરાગ્યભાવના. છ ધર્મધ્યાનની જેમ સમજવું. ઉછે (૨) દેશ (૧) જ્ઞાનભાવના, (૨) દર્શનભાવના, (૩) ચારિત્રભાવના, (૪) વૈરાગ્યભાવના. (અપરિણત યોગી માટે) સ્ત્રી-પશુ-નપુંસક કુશીલ રહિત સ્થાન. (પરિણત યોગી માટે) ગામ-જંગલ ક્યાંય પણ. મન વચન-કાયાના યોગો જ્યાં સમાધિમાં રહે તે સ્થાન, ઉપ-૩૭) (૩) કાળ ધર્મધ્યાનની જેમ સમજવું. ઉ0 મન-વચન-કાયાના યોગો જ્યાં સમાધિમાં રહે છે. ૮). (૪) આસન ધર્મધ્યાનની જેમ સમજવું. છે (૫) આલંબન ધ્યાનને અનુપરથિની (નહીં અટકાવનારી) કોઈપણ અવસ્થા, મન-વચનકાયાના યોગ સમાધિમાં રહે તેવી અવસ્થા. છ (૧) શ્રતધર્મ-વાચના, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા. (૨) ચારિત્રધર્મ- સામાયિક, મુહપત્તિ પડિલેહણ વગેરે સર્વ ચક્રવાલ સામાચારી, ઉ) યથાસમાધિ.જી (૧) ક્ષમા, (૨) માર્દવ (નમ્રતા), (૩) આર્જવ (સરળતા), (૪) મુક્તિ (સંતોષ).જી (૬) ક્રમ (૭) ધ્યાતવ્ય (૧) આજ્ઞાવિચય, (૨) અપાયરિચય, (૩) વિપાકચિય, (૪) સંસ્થાનવિચય. પ-૬૨) (૮) ધ્યાતા અપ્રમત મુનિઓથી (૭માં ગુણસ્થાનકથી) ક્ષીણમોહી મુનિઓ. (૧૨મું ગુણસ્થાનક) હ કેવલીને મનોયોગનિગ્રહ વગેરે, અન્યને યથાસમાધિ. જી (૧) પૃથકૃત્વવિતર્ક સવિચાર, (૨) એકત્વવિતર્ક અવિચાર, (૩) સુર્મક્રિયા અનિવૃત્તિ, (૪) વ્યવચ્છિન્નક્રિયા અપ્રતિપાતિ. ૭-૮૨) પ્રથમ બે ભેદના ૭ માં ગુણસ્થાનકથી ૧૨ મા ગુણસ્થાનક સુધીના પૂર્વધર મુનિઓ, ત્રીજા ભેદના સયોગી કેવલી ભગવંતો અને ચોથા ભેદના અયોગીકેવલી ભગવંતો. હજી (૧) આસ્રવદ્વારોના અપાયો, (૨) સંસારનું અશુભ સ્વરૂપ, (૩) અનંત ભવની પરંપરા, (૪) વસ્તુઓનો વિપરિણામ. છે (૯) અનુપ્રેક્ષા | અનિત્યાદિ બાર અનુપ્રેક્ષા. ઉપ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002559
Book TitleDhyanashatakam Part 1
Original Sutra AuthorJinbhadragani Kshamashraman, Haribhadrasuri
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2009
Total Pages302
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy