SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ समायवय, छेउवट्ठावणी, परिहारे ठिओ, सुहुमसंजलणो, जहुत्तचारित्तो । १०० નવગરસહિં, પોિિશસદ, પુમિØસડ, પ્રાપ્તળ, ાદાળ, સંચિત, અમત્તક, અળસળ, અમિાદ, વિપત્ત / ૧૦ મળાય, અવત, વોટિસછ્યુિં, નિયěિ, સારં, અળાનં, પમિાળવš, નિવસેર્સ, સંખ્ય, અહં ૬ । ૧ II ૨૦ ધનાથ ।। नाणाइजोगजुत्तो, दाणाइजुत्तो य महव्वयपसुद्धो । जिणाइदसह विणओ, कसाय जयंते मुणी वंदे ||१|| અર્થભાવન : જ્ઞાનાદિ ત્રણ, યોગો ત્રણ તથા દાનાદિ ચાર યુક્ત, મહાવ્રતોના પાલનથી વિશુદ્ધ, જિન આદિ દશનો વિનય કરનાર, અને ક્રોધાદિ તથા હાસ્યાદિ કષાય નોકષાયના જીતનાર મુનિને હું વાંદું છું. એમ ૧૮૦૦૦ ભાંગા આ પ્રમાણે થાય. (૩ x ૩ = ૯ × ૪ = ૩૬ x ૫ = ૧૮૦ ૪ ૧૦ = ૧૮૦૦ × ૧૦ = ૧૮૦૦૦) એમાં જ્ઞાન-દર્શન ચારિત્ર એ ત્રણ, શુભમન-વચન-કાયા એ યોગો ત્રણ. દાન-શીલ-તપ અને ભાવધર્મો ચાર, મહાવ્રતો પાંચ, અરિહંત-સિદ્ધ-ચૈત્ય (પ્રતિમા) શ્રુતધર્મ (ચારિત્ર) સર્વમુનિઓ-ગુરુ (આચાર્ય), ઉપાધ્યાય, સંઘ અને સમ્યક્ત્વ એ દશનો વિનય કરનાર એમ દશ તથા ક્રોધ-માન-માયા-લોભ-હાસ્ય-રતિ-અતિ-ભય-શોક અને દુર્ગંછા એ દશનો વિજય ક૨ના૨ એમ દશભેદો જાણવા. આ રથની ભાવનાનો વિધિ આ પ્રમાણે છે. नाणजुए मणगुत्ते, दाणे रुइणो य, • पढमवयसुद्धे । जिणविणए वट्टत्ते कोहजयंते मुणी वंदे ||१|| અર્થભાવનઃ જ્ઞાનગુણયુક્ત, મનોગુપ્ત, દાનરુચિવાળા, પ્રથમ મહાવ્રતથી શુદ્ધ, જિનવિનયને કરતા અને ક્રોધનો વિજય ક૨તા એવા મુનિઓને હું વાંદું છું. આ ગાથામાં પણ તે તે પદોને બદલવાથી ૧૮૦૦૦ ગાથાઓ, તેટલો સ્વાધ્યાય અને તેટલી વાર ચારિત્રધર્મવાળા મુનિઓને વંદન થાય છે. ફેરવવાનાં પદો નાળy, વિકિષ્ણુ, ચળનુÇ I ૬૦૦૦ યોગો પૂર્વવત્ । ૨૦૦૦ વાનરુફો, શીતપુાંધે, તવવિશુદ્ધે, માવવિશુદ્ધે | ૧૦૦ ६१
SR No.002496
Book TitleAshtadash Sahasra Shilanga Granth
Original Sutra AuthorN/A
AuthorSaumyajyotishreeji
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages698
LanguageHindi, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy