SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ તેમાં કૃષ્ણલેશ્યા, નીલ વેશ્યા, કાપોત લેશ્યા, એ ત્રણ અશુભ લેગ્યાઓ, મન-વચન-કાયા એ ત્રણ યોગો, જીવાદિ દશકાય અને શમણધર્મ દશ શીલાંગરથમાં જણાવ્યા પ્રમાણે સમજવા. ચાર વિકથા અને પાંચ મિથ્યાત્વ નીચે પ્રમાણે છે. इथिकहा, भत्तकहा, देसकहा तह य रायकहा होइ । चउहा कहा विवज्जंते, धम्मत्थी साहू वंदामि ।।१।। અર્થભાવનઃ સ્ત્રીકથા, ભક્ત(ભોજન)કથા, દશકથા અને રાજ્યકથા એ ચાર કથાઓના પરિહારી ધર્માર્થી સાધુઓને હું નમસ્કાર કરું છું.. अभिग्गह-मणाभिगहियं, तहा अभिणिवेसियं महाघोरं । संसइयमणाभोगं, मिच्छत्तं पंचहा वज्जे ॥२॥ અર્થભાવન : અભિગ્રહિક અનાભિગ્રહિક, મહાભયંકર આભિનિવેશિક, સાંશયિક તથા અનાભોગિક એમ પાંચ પ્રકારના મિથ્યાત્વને હું તજું છું. હવે ભાવનાનો વિધિ બતાવે છે. जो किण्हलेस मणसा, इथिकहा तह अभिग्गह विवज्जं । पुढविजिए रक्खंते, खंतिजुए साहू वंदामि ॥३॥ અર્થભાવન: જે કૃષ્ણ લેશ્યાવન્ત મનથી સ્ત્રીકથા તથા આભિગ્રહિક મિથ્યાત્વના વર્જક પૃથ્વીકાય જીવોનું રક્ષણ કરે છે તે ક્ષમાયુક્ત સાધુઓને હું વાંદું છું. ( આ પ્રમાણે પદોને બદલી ૧૮૦૦૦ ગાથાઓ, તેટલો સ્વાધ્યાય અને તેટલીવાર તેવા ઉત્તમ મુનિવરોને વંદન કરી શકાય છે. ફેરવવાનાં પદો किण्हलेस, नीललेस, काउलेस । ६००० योगो पूर्ववत् । २००० इत्थिकहा, भत्तकहा, देसकहा, रायकहा । ५०० अभिग्गह, अणभिग्गह, अभिनिवेसिय, संसइय, अणाभोग । १०० વિનિઆદિ દશકાય સામાચારી રથવત્ / ૧૦ વંતિપુર આદિ દશ યતિધર્મો શીલાંગરથવતું ! ૧ || ૧૪ કિલીયરથ || धम्मट्ठियाइतिय तिय-जोगा कसाया उ भावणा पंच । उवघाया दस मिच्छा-सन्नादसगेण निष्फत्ती ।।१।। અર્થભાવન : ધર્માર્થી વિ. ત્રણ, યોગો ત્રણ, કષાયો ચાર, ભાવના પાંચ, ઉપઘાતો દશ અને મિથ્યાત્વસંજ્ઞા દશના ત્યાગના) યોગે અઢાર હજાર ભેદો થાય છે. તે આ પ્રમાણે (૩ ૪૩ = ૯ ૪૪ = ૩૬ ૪૫ = ૧૮૦ x ૧૦ * * * * * * * * * * * * * * * | * * * * * * * * * * * * * * # # # #
SR No.002496
Book TitleAshtadash Sahasra Shilanga Granth
Original Sutra AuthorN/A
AuthorSaumyajyotishreeji
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages698
LanguageHindi, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy