SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ફેરવવાનાં પદો : હરિસિ આદિ દિશા પૂર્વવત્ : ૬૦૦૦ નારિનીવો આદિ લિંગ પૂર્વવત ૨૦૦૦ दाणं वियरइ, सीलं पालेइ, तवमणुतप्पइ, भावणं भावइ । ५०० विसोयविसयमणो, विचक्षुविसयमणो, विजिब्मविसयमणो, विघाणविसयमणो, विफासविसयमणो। १०० દવી આદિ દશ પદ શીલાંગરથવત્ ૧૦ રસિકનો આદિ યતિધર્મનાં પદો ઉપર મૂકેલ ગાથા પ્રમાણે લેવાં, તેમાં ૧૮૦૦૦ ભાંગા પૂર્વવતું વિમો (ઉંમg) ૧ LI ૧૧ સંયમ II. करण जोग चउसंजम, समिइपंचग समायरी भेया । जीवाइदसपएहि, संजम मेयाद्वारससहस्सा ||१|| અર્થભાવન: ત્રણ કરો, ત્રણ યોગો, ચાર સંયમ, પાંચ સમિતિ, દશવિધ ચક્રવાલ સામાચારી અને જીવાદિ દશકાયના (પાલનથી) અઢાર હજાર ભેદો સંયમના થાય છે. તે આ પ્રમાણે- (૩ ૪૩ = ૯ ૪૪ = ૩૬ x ૫ = ૧૮૦ x ૧૦ = ૧૮૦૦ x ૧૦ = ૧૮૦૦૦) તેમાં કરવું, કરાવવું, અનુમોદવું એ ત્રણ કરો, મન-વચન-કાયા એ ત્રણ યોગો, પ્રેક્ષા-ઉપેક્ષા-પ્રાર્થના અને પારિષ્ઠાપનિકાએ ચાર સંયમ. ઇર્યા-ભાષા-એષણા-આદાનભંડમાત્ર નિક્ષેપણા અને પારિષ્ઠાપનિકા એ પાંચ સમિતિઓ જાણવી. તથા દશ પ્રકારો સામાચારીના અને દશ પ્રકારો જીવાજીવાદિકાયના પૂર્વે ચક્રવાલસામાચારી રથમાં કહ્યા તે પ્રમાણે સમજવા. તેની ભાવના કરવા માટે ગાથા આ પ્રમાણે છે. हिंसइ न सयं मणसा, पेहासंजमजुओ सुइरियाए । इच्छाकारेण जुओ, जाजीवं पुढविकायं पि ।।१।। અર્થભાવન ઇચ્છાકાર સામાચારી યુક્ત મુનિ પ્રેક્ષાસંયમવાળો ઇર્યાસમિતિનું સમ્યક્ પાલન કરતો જાવજીવ સુધી પૃથ્વીકાય જીવોને મનથી સ્વયં ન હો. એ પ્રમાણે ગાથામાં પદો બદલવાથી ૧૮૦૦૦ ગાથાઓ, તેટલો સ્વાધ્યાય અને તેટલી વાર સંયમની ભાવના થઇ શકે છે. ફેરવવાનાં પદો ૬૦૦૦ ૬૦૦૦ ૬૦૦૦ हिंसइ न सयं हिंसावइ नो, अणुमन्नइ नो । मणसा आदि योगो शीलांगरथवत् । २००० * * * * * * * * * * * * * ૬૦ ] » % 2 2 2 2 4 2 22
SR No.002496
Book TitleAshtadash Sahasra Shilanga Granth
Original Sutra AuthorN/A
AuthorSaumyajyotishreeji
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages698
LanguageHindi, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy