SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ | ૩ શ્રી નાગનાથ II चउसरण नाण असणाइ-यार पुढवाइजीवरासीणं । अरिहंताईण सक्खं, अट्ठारससहस्स खामणया ||१|| અર્થભાવનઃ ચતુદશરણ સ્વીકારવા આદિ ૩, જ્ઞાનાદિ ૩, અશનાદિ ૪, જ્ઞાનાચારાદિ અતિચાર. પૃથ્વીકાયાદિ જીવાજીવરાશિ ૧૦ અને અરિહંતાદિ ૧૦ની સાક્ષીએ ક્ષમાપના ૧૮૦૦૦ પ્રકારે થાય છે. આ પ્રમાણે ૩ x ૩ = ૯ x૪ = ૩૬ x ૫ = ૧૮૦ x ૧૦ = ૧૮૦૦ x ૧૦ = ૧૮૦૦૦) તેમાં અરિહંતાદિ ચારની શરણાગતિ સ્વીકારવી, દુષ્કતની ગર્તા કરવી અને સુકૃતની અનુમોદના કરવી એ ત્રણ પ્રકાર. જ્ઞાન-દર્શન અને ચારિત્ર એ ત્રણ. અશન-પાન-ખાદિમ-સ્વાદિમ એ ચાર પ્રકારનો આહાર. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વર્યાચાર એ પાંચ આચારો. પૃથ્વીકાયાદિ-૧૦ શીલાંગરથ પ્રમાણે અરિહંતાદિ દશની સાક્ષી નીચે પ્રમાણે સમજવી. अरिहंत सिद्ध गणहर, केवली ओही य मणजिणाणं च । सुयजिण साहु समक्खं, देव तह अप्पसक्खीहिं ।।१।। અર્થભાવનઃ અરિહંત, સિદ્ધ, ગણધર (આચાર્ય), સામાન્ય કેવળી, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, શ્રુતજ્ઞાની, સાધુ (ગુરુ), દેવો તથા આત્માની સાક્ષીએ ક્ષમાપના (એ દશની) સાક્ષીમાં કરવી. તેની વિધિ આ પ્રમાણે થાય. कयचउसरणो नाणी, नियमिअ-असणो य नाणअइयारं । आलोइय पुढविजिए, अरिहसमक्खं खमावेमि ।।१।। ચારશરણ સ્વીકારીને, જ્ઞાની, અશન આહારનો ત્યાગી હું જ્ઞાનના અતિચારની આલોચના કરીને શ્રી અરિહંતની સાક્ષીએ પૃથ્વીકાય જીવોને ખમાવું છું. આ એક ભાગો થયો એ પ્રમાણે ભિન્ન ભિન્ન પદો બદલીને ગાથા બનાવી શકાય તે ગાથાઓ ૮૦૦૦ થાય અને ૧૮૦૦૦ ખામણાં તથા ૧૮૦૦૦ ગાથાનો સ્વાધ્યાય થાય. ફેરવવાનાં પદો कयचउसरणो गरहियदुकडो सुकडाणुमोयणो ૬૦૦૦ ૬૦૦૦ ૨૦૦૦ नाणी ' दिट्ठी चरणी २००० ર૦૦૦ २००० नियमिअअसणो. नियमिअपाणो नियमिअखाइमो नियमिअसाइमो ૬૦૦ ५०० ५०० ५०० नाणअइयारं दंसणअइयारं चरणअइयारं तवअइयारं वीरियअइयारं ૧૦૦ १०० १०० १०० १०० * * * * * * * * * * * * * * * * * * ૪૧ * * * * * * * * * * * * * * * * * * *
SR No.002496
Book TitleAshtadash Sahasra Shilanga Granth
Original Sutra AuthorN/A
AuthorSaumyajyotishreeji
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages698
LanguageHindi, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy