________________
[૧૨] સંસ્કૃત ભાષાના અભ્યાસીઓ પણ એ આમુખ વાંચીને લક્ષણવિલાસના અભ્યાસને પ્રારંભ કરી શકે. તે પછી તેમની સહાયતા માટે પૂ. ધુરંધરવિજયજીએ લખેલી પંજિકા તે છે જ.
મારી તે ઇરછા ખરી કે કેવળ ગુજરાતના જ નહિ પણ ભારતીય વિદ્વાન અને પાશ્ચાત્ય વિદ્વાને પણ પૂ. ધુરંધરવિજયજીની આ પ્રવૃત્તિથી પરિચિત બને.
મારે આ મિતાશરી પરિચય આ ગ્રંથ સાથે જોડવાનું સદ્ભાગ્ય મને મલ્યું તે માટે હું મને પિતાને ધન્ય માનું છું. '
લિ. ભાનુશંકર બા. વ્યાસ.
(વારાણ)