SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) ( નવતર પરિસિદણ, , S. (૨) છે. ः, अन्दो बंधश्च सूक्ष्मता स्थौल्यम्। संस्थान मेदतम-प्रछायोपोतातपश्चेति ॥ २८ । कर्मचरीरमनोवाग्-विवेष्टितोच्छवासदुःखमुखदाः સ્થ ગાવિત કર જાય લંકિ રાખ્યા છે ૨૧ ૨रिणामवर्तनाविधि-परापरत्वगुणलक्षणः कालः । सम्यक्त्वज्ञानचारिરાશિના નવા રે | ( વતરણ ૨) - गलकर्म शुभं य-तत्पुण्यमिति जिनशासने दृष्टम् । (इति पुण्यतरवम् ૩) યામિ તાપ-મિતિ મતિ જ્ઞનિમિ છે ? | (इति पापतत्त्वप ४ ) योगः शुद्धः पुण्या-स्रवस्तु पापस्य तदिपर्यासः। (इत्यास्त्रवतत्त्वम्. ५) वाकायमनोगुप्ति-निरास्रवः सं. वरस्तूक्तः ।। ३२॥ ( इति संरतस्वम् ६) संवृततपउपधाना-तु અવકાશ આપવારૂપ સહાય કરનાર આકાશ દ્રવ્ય છે. (૨૭) સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, બંધ, સૂક્ષમતા, સ્થૂલતા, સં. સ્થાન, ભેદ, અંધકાર, છાયા, ઉદ્યોત અને આતપ, તથા સંસારી જીને કર્મ, શરીર, મન, વચન, ચેષ્ટા, ઉચ્છવાસ, તથા દુ:ખ, સુખ દેનારા (વિષ, ક્ષીરાદિ પગલે અને જન્મમરણમાં સહાય કરનારા સર્વ પુલ પરિણામ સ્કન્ધ હોય છે. ( ૨૮-૨૯ ) પરિણામ વર્તના રૂપ અને પરાપરત્વ ગુણવાળું કાલદ્રવ્ય છે. સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્ર અને વીર્ય શિક્ષા ગુણવાળા જેવો છે. ( ૩૦ ) જે શુભ એવા કર્મનાં પુદુગલ તે “પુણ્ય” અને અશુભ એવા કર્મનાં પુદગલ તે “પાપ” એમ સર્વજ્ઞ ભગવાને કહ્યું છે (૩૧) શુદ્ધ એવા મન વચન કાયાના પેગ (વ્યાપાર) તે પુણ્યાવ, તેથી વિપરીત તે પાપાથવ.” અને મન વચન કાયાની ગુપ્તિ તે નિરાશ્રવ એવો “સં. વર' કહે છે. (૩ર) સંવરયુક્ત જીવને તપ ઉપધાન “નિ - ૧ હાનિ વૃદ્ધિરૂપ, અથવા નવપુરાણાદિ ભાવ, ૨ ગુરૂ લઘુપણું (વય વિગેરેમાં એક બીજાથી ન્હાના હેટાપણું).
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy