SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) / નવતરંવારિક, નંગ (?) परिमृग्यः। जीवस्यैतत्सर्व, स्वतचमिह लक्षणैदृष्टम् ॥ १५ ॥ उत्पादविगमनित्य-त्वलक्षण यत्तदस्ति सर्वमपि । सदसदा भवतीत्य न्यथापितानतिविशेषात् ॥१६॥ योऽर्थों यस्मिन्नाभूत्, साम्पतकाले च दृश्यते तत्र । तेनोत्पादस्तस्य, विगमस्तु तस्माद्विपर्यासः ॥१७॥ साम्पतकाले चाना-गते च यो यस्य भवति सम्बन्धी। तेनाविगमस्त. - a નિયન માન ૨૮ | (તિલતરા ૨) धर्माधर्मा का शा-नि पुद्गलाः काल एव चाजीवाः । पुगलवर्जमरूपं, तु Ref: T1 u ? | વિનરાવો, વનप्रदेशिकाः स्कन्याः । परमाणुरमदेशो, वर्णादिगुणेषु भजनीयः ॥२०॥ સ્વરૂપ અહીં લક્ષણો વડે અનેકવિધ પ્રતીત થાય છે. (૧૫) ઉત્પાદ, વિનાશ અને દૈવ્ય લક્ષણવાળા જે, જે પદાર્થો છે, તે સર્વે સત્ અને તે ઉત્પાદ આદિ લક્ષણરહિત સર્વ અસત્ તેમજ અન્યથા અર્પિત, અનર્ષિતના વિશેષ થકી તે સદસદાદિ (સપ્ત) ભગીરૂપે થાય છે. (૧૬) જે વસ્તુ (પર્યાય)જેમાં પ્રથમ હતી અને વર્તમાનકાળે તેમાં દેખાય તે “ઉત્પાદ, તેથી જે વિપરીત તે તેને “વિનાશ.” (૧૭) વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં જે જેને સંબંધી છે તેની સાથે તેને વિયાગ ન થાય તે તેવા નિત્યસંબંધથી નિત્ય પ્રવ” છે. (૧૮ ) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્દગલાસ્તિકાય અને કાલ એ પાંચ “અજીવ છે, પુદગલ શીવાયના ચાર અરૂપી અને પુદગલ રૂપી કહ્યા છે. (૧૯) બે પ્રદેશથી માંડીને અનંત પ્રદેશવાળા પુગલ કંધો હોય છે. પરમાણુ દ્રવ્યથી પ્રદેશરહિત છે. તેવા દરેક પરમાણુમાં એક વર્ણ, ગંધ, ૧ રસ અને બે સ્પર્શ હોય છે. માટે તેમાં (અપ્રદેશ7)ભજનીય છે. (૨૦) ધર્માસ્તિકાય, અધર્મા સ્તિકાય, અને કાલ એ પરિણામિકભાવને વિષે જાણવા, રૂપ(પુદગલ) ઉદય પરીણામી છે અને જે સર્વ ભાવને અનુસરનારા છે. ૧ આ સ્થળે સમગીની વિચારણા ઘણીજ ગહન સ્વરૂપ છે.
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy