SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૦ ) || ન વપરિણિક, નૈ, વ, રવ (રૂ-૪) . णवत्तिय, अप्पच्चक्खाणकिरिया य ॥ ७ ॥ अन्ना य दिट्ठिया पुट्ठिया य पाडुचिया य किरियत्ति । सामंतोवनिवाया, नेसत्थि य तह य साहत्थी ॥ ५८ ॥ आणवणवियारणिया, अणभोगा अणवकंखपच्चइया । अन्नापयोगकिरिया, अवरा समुदाणकिरिया य ॥ ५९॥ तह पेजवत्तिया दो-सवत्तिया ईरियावही किरिया । एया उ पंचवीसइ-किरिया अत्थो य सिं एसो ॥ ६॥ अणुवरयकाइया अणु-वउसकायत्ति काइया दुबिहा । एका य अविरयस्सा, बीयाणुवउत्तसाहुस्स ॥ ६१॥ संजोयणनिबत्तण-भेया अहिंगरणिया हवइ किरिया। निव्वत्तणमसिमाइसु, जोयणमसिमुट्टिमाइणं ॥ ६२ ॥ કી, ૭ પારિગ્રહિકી, તથા ૮ માયાપ્રત્યયિકી ક્રિયા, તથા ૯ મિથ્યાદર્શન પ્રત્યયિકી અને ૧૦ અપ્રત્યાખ્યાનિકી ક્રિયા (૫૭) વળી બીજી ૧૧ દષ્ટિકી, ૧૨ પૃષ્ટિકી અને ૧૩ પ્રાહિત્યકી ક્રિયા, તથા ૧૪ સામતે પરિપાતિકી, ૧૫ નેસૃષ્ટિકી અને ૧૬ સ્વહસ્તિકી ક્રિયા. (૫૮) ૧૭ આજ્ઞાપનિકી, ૧૮ વિદારણિકી, ૧૯ અનાગિકી, ૨૦ અનવકાંક્ષા પ્રત્યયિકી તથા બીજી ર૧ પ્રાયગિકીકિયા, તથા બીજી ૨૨ સામુદાનિકી યિા. (૫૯ ) તથા ૨૩ પ્રેમપ્રત્યયિકી, ૨૪ શ્રેષપ્રત્યયિકી, અને ૨૫ ઈ પથિકી ક્રિયા. એ ૨૫ કિયાઓ છે તેને અર્થ આ પ્રમાણે છે. (૬૦) અનુપરતકાયિકી ” અને “અનુપયુતકાયિકી ” એ પ્રમાણે “કાયિકી ” કિયા ૨ પ્રકારની છે, તેમાં એક (પહેલી ) કિયા અવિરતને અને બીજી ઉપયોગરહિત ( પ્રમત્ત ) સાધુને હોય છે. (પહેલી ) ૧ ( ૪૧ ) “સંજન ” અને “ નિર્વર્તન” લેદવડે “અધિકરણિકી” કિયા (બે પ્રકારની) છે.. ત્યાં નિર્વર્તન ” તે ખગવિગેરેનું બનાવવું, અને “સંજન” તે ખગ્નની મૂઠ વિગેરેનું જોડવું. ૨ ( ર ) જીવં અને અજીવ ઉપર પ્રàષ કરે તે (બે પ્રકારની ) “ પ્રાષિકી ” ક્રિયા
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy