SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮) એ નવતરવરિરામ, ન જ રવ (રૂ-૪) . समए ॥४४॥ चक्खुअचक्खूओही-वरकेवलदंसणाण आवरणा। च. उरो पंच य निद्दा, देसण उवओगविग्वत्था ॥ ४५ ॥ निद्दा निद्दानिद्दा, पयला अन्ना उ पयलपयलत्ति । थीणडी य तदेवं, सणवरणं भवे नवहा ।। ४६ ॥ मिच्छत्तमोहणीय, सोलसभेयं कसायमोहणीयं । कोहाईण चउहं-ऽणताइचउविहत्तेण ॥४७॥ इत्थीपुरिसनपुंसग-वेया हासो रई य अरई य । सोगो भयदुगुच्छत्ति, नवविहं इयरमोहणीयं ॥ ४८ ॥ मोह छवीसा एसा । एसा पुण होइ नाકારણરૂપ છે. (૪૫ ) નિદ્રા-નિદ્રાનિદ્રાપ્રચલા-પ્રચલા પ્રચલા અને ત્યાનદ્ધિ એ પ્રમાણે તે દર્શનાવરણકર્મ ( પ્રથમ કહેલા ચાર આવરણસહિત ) ૯ પ્રકારે છે. (૪૬), મિથ્યાત્વમેહનીય ૧, ક્રોધાદિ ચારના અનંતાનુબંધ્યાદિ (અનન્તાનુબન્ધી ૧, અપ્રત્યાખ્યાનાવરણ ૨, પ્રત્યાખ્યાનાવરણ ૩, સંજવલન ૪,) ચાર ચાર ભેદ કરવાથી ૧૬ પ્રકારનું કષાય મેંહનીય, સ્ત્રીવેદ, પુરૂષદ, નપુંસકવેદ, હાસ્ય, રતિ, અતિ, શાક, ભય અને કુ ત્સા એ રીતે ૯ પ્રકારનું નેકષાયમેહનીય. (૪૭-૪૮) એ ર૬ મેહપ્રકૃતિએ છે. વળી નામની ૩૪ પ્રકૃતિઓ આ પ્રમાણે છે. ૧ નરકગતિ, ૨ તિર્યંચગતિ, વળી એની જ ૪ બે આનુપૂવી ( નરકાનુપૂર્વી, તિર્યગાનુપૂર્વી, ) ૮ એકેન્દ્રિયાદિ જાતિ ચાર (એકેન્દ્રિય જાતિ, દ્વીન્દ્રિયજાતિ, ત્રીન્દ્રિયજાતિ, ચતુરિન્દ્રિયજાતિ) ૧૩ દ્વિતીયાદિ (વર્ષભનારા શીવાયના રાષભનારાચ, નારાચ, અર્ધનારા, કીલિકા, છેવટ્ટ, ) પાંચ સંઘયણ, એ પ્રમાણે ૧૮ (સમચતુરવિનાના ન્યોધ, સાદિ, વામન, કુન્જ, હંડક,) સંસ્થાન પણ પાંચ, ૨૨ અશુભવર્ણાદિચાર, ર૩ ઉપઘાત, ૨૪ અશુભ વિહાગતિ, ૨૫ સ્થાવર, ૨૬ સૂક્ષ્મ, તથા ૨૭ અપયસ, ૨૮ સાધારણ, ર૯ અસ્થિર, ૩૦ અશુભ, ૩૧ દૌભગ્ય, ૩ર દુઃસ્વર, ૩૩ અનાદેય, તેમજ ૩૪ અયશ-કીતિ. તથા ત્રણ કર્મના એકેક એમ કહ્યું તેને અર્થ એ છે કે ત્ર-આયુ અને
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy