SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ તે શી માટે માત્ર વરતા વિરાર (૨) nnnnnnnnnnnnnnnnnnnnnnnnnnn આકાશ પ્રદેશ અતિસૂક્ષ્મ છે, માટે અણુફરસ્યા રહ્યા છે, - હવે પુદ્ગલપરા વર્ણ બતાવે છે. ઔદારિક ૧ વૈક્રિય ૨ આહારક ૩ તૈજસ ૪ ભાષા ૫ શ્વાસોશ્વાસ ૬ મન ૭ કાર્યણ ૮ એ આઠ વર્ગલ્સમાદિથી આહારક-વર્ગણ વજીને બાકી સાત વર્ગણપણે ચઉદરાજલેકના સર્વ યુગલ પરમાણુયા જેટલે કાળે એક જીવ પરિમાવી મુકે તેટલે કાળે એક બાર દ્રવ્ય પુદગલપરાવ થાય. તેહિજ ચઉદ રાજેલેકના પુદગલ પરમાણુઆ એક જીવ દારિકાદિક સાતવર્ગણામાંહિથી હરકેઇ એક વણા પણે પરિણુમાવી એટલે કાળે મુકે, તેટલે કાળે એક સૂક્ષ્મ દ્રવ્ય પુગલપરાવર્ત થાય ૧ છે " તથા ચઉદ સજલેકના અસંખ્યાના પ્રદેશ છે. તે સર્વ પ્રદેશ માણે કરીને એક જીવ જેટલે કાળે આવા પાછા જેમ તેમ કરશે, તેટલે કાલે એક બાદરક્ષેત્ર પુદ્ગલ પરાવ થાય, તથા તેહિજ લેકના અસંખ્યાતા પ્રદેશ છે તે મેરૂ પર્વતને મળે આઠ રૂચક પ્રદેશ ગેસ્તનાકારે છે, તિહાંથી માંડીને પ્રથમ પ્રદેશે મરણ કરે, તે વાર પછી વળી કેટલેક કાળે તેને લગતે બીજે પ્રદેશે મરે, વળી કેટલેક કાલે તેને લગતે ત્રીજે પ્રદેશે મરે, ઈમ કેડા ડે ચઉદ રાજકના સર્વ પ્રદેશ એક જવ જેટલે કાલે મરણ કરીને ફરસી રહે, એટલે કાલે એક સૂક્ષ્મ ક્ષેત્ર પુદગલ પરાવર્ત થાય છે ૨ - તથા ઉત્સર્પિણી અસસર્ષિણ બે મળીને વિશ કડાકડી સામરપમને એક કાલચક્ર થાય, તે વીસ હેડકડી સાગરોપમના જેટલા સમય છે, તેટલા સર્વ આઘાપાછા જિમતિમ મરણે કરીને એક જીવ જેટલે કાળે ફરશે, તેટલે કાલે એક બાદરકાલ પુદ્ગલ પરાવર્ત થાય, અને કેવારેક જીવ ઉત્સર્પિણને પ્રથમ સમયે મરે, ત્યાર પછી વળી કેટલેક કાલે તેને લગતે બીજે સમયે મરે, કેટલેક કાલે વળી તેહને લગતે ત્રીજે સમયે મરે. એમ કેડાડે કાલચાના સર્વ સમય મરણ કરીને એક જીવ જેટલે કાલે કરી ફરસી રહે એટલે કાલે એક સૂક્ષ્મકાલ પુદગલ પરાવર્ત થાય. . ૩ | તથા એક લેકના અસંખ્યાતા ત્રદેશ છે, તેવા અસંખ્યાતા લેક કલ્પીયે, તેહના જેટલા આકાશ પ્રદેશ છે તેટલા એક સમયના ઉપના સૂક્ષ્મ તેઉકાઈયા , જીવ છે તેથી અસંખ્યાત ગુણુ સહકાઢ્યા છે, તેથી અસંખ્યાત ગુણી તેહની કાયસ્થતિ છે, તેથી અસંખ્યાતગુણ સંયમ શ્રેણિના અધ્યવસાય સ્થાનક છે, તે રસબંધના અધ્યવસાય સ્થાનક મરણ કરીને આઘા પાછા જિમતિમ ફરતે એક જીવ લે કાલે તેટલે કાલે એક બાદરભાવ પૂગલ પરાવત થાય,
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy