SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ શ્રી ગૂમા॰ મા॰ નવતસંવિચારઃ ॥ (૨૧) પર્યાંસા ૨ એવ એ ભેદ, તથા બીજા પાંચ સ્થાવર જે નજરે દેખાય મનુ ષ્ય પ્રમુખને ભાગમાં આવે, તિહાં ચારમાં અસાતા જીવ છે, અને પાં ચમેા વનસ્પતિકાય તેહના બે ભેદ, પ્રત્યેક અને સાધારણ તિહાં પ્રત્યેકમાં અસંખ્યાતા જીવ છે, સાધારણમાં અનન્તા જીવ છે, તેહને ભાદર અનન્ત કાય કહીયે, અને ભાદર નિગેાદ પણ કહીયે, એ પાંચ સ્થાવરને ભાદર એકેન્દ્રિય કહીયે, તે ખાદર એકેન્દ્રિય અપર્યાપ્તાને ૧ ખાદર એક્રેન્દ્રિય પર્યામા ૨ એવં ચાર ભેદ ૪ | સ્પર્શેન્દ્રિય ૧ રસનેન્દ્રિય ૨ એ એ ઇન્દ્રિયા હાય તેહને એન્દ્રિય જીવ કહીયે, તે એન્દ્રિય અપ*સા ૧ અને એ ક્રન્દ્રિય પર્યાસા ૨, એવં છ ભેદ | સ્પર્શેન્દ્રિય ૧રનેન્દ્રિય ર ધ્રાણેન્દ્રિય ૩ એ ત્રણ ઇન્દ્રિય હાય તેહને તે ઇન્દ્રિય જીવ કહીયે, તે તેન્દ્રિય અપર્યાપ્તાને પર્યોસા ર્ । એવ` આઠ ભેદ | ૨૫શેન્દ્રિય ૧ રસનેન્દ્રિય રઘ્રાણેન્દ્રિય ૩ ચક્ષુન્દ્રિય ૪ એ અર ઇન્દ્રિય હાય, તેહને ચન્દ્રિય જીવ હીયે, તે ચઉરિન્દ્રિય અપર્યાંસાને પર્યાપ્તા ૨ । એવં દશ ભેદ । ગજ મનુષ્યના મલમૂત્રાદિક ચઉદ સ્થાનક્રમાં ઉપજે । તે અસ'ની પંચેન્દ્રિય સમૂમિ મનુષ્ય કહીયે, તેનું તે એક અગુલને અસખ્યાતમે ભાગે શરીર દીએ, ચર્મદૃષ્ટિએ નાવે એક અન્તત્તમાં ઉપજે અને વે ક્યારેક ન પણુ ઢાય અપર્યાપ્ત જ મરે, પ્રાણું સાત આઠના જ નથી કહેવાય તથા ગર્ભજ તિર્યંચના મલમૂત્રાકિમાં ઉપજે, તેહને અસ'ની પંચેન્દ્રિય સમૂમિ તિર્યંચ કહીયે, તેનું શરીર મેટું આઉપ્પુ' માટુ, પ્રત્યક્ષ દીઠામાં આવે, તે અસ્ગી પચેન્દ્રિય અષયસાને પર્યાંસા ૨, અપર્યાપ્તાને સાત તથા આઠ પ્રાણુ ઢાય । પર્યાપ્તાને નવ પ્રાણુ હાય । એવં ખાર ભેદ ૧૨ । તથા માતા પિતાને સાગે ગર્ભ ઉપજે, એહવા મનુષ્યતિ અને ગજ સજ્ઞી પંચેન્દ્રિય કહીયે, ઉપપાતય્યામાં ઉપજે એડવા દેવતા ૧, તથા કુંભીપાકમાં ઉપજે એહવા નારકી ૨, એ ચાર ને સન્ની પૉંચેન્દ્રિય કહીયે, તે સની પચેન્દ્રિય અપર્યાપ્તાને ૧, સી પ'ચેન્દ્રિય પર્યામા । એવં ઉ૬ ભેદ । જે મનુષ્ય તિર્યંચ પર્યાપ્ત પૂરી કરશે જ અધુરી પર્યાપ્તએ નદી જ મરે, તેહને લબ્ધિ પર્યાસા કહીયે ? અને ન્દ્રિયા નથી બાંધી તિહાં લગણુ કરણે અપર્યાંસા હોએ ૨૫ જે મનુષ્ય તિર્યંચાદિક અધુરી પર્યાપ્તએજ મરે પર્યાપ્તિ પુરી નહી જ કરે, તેને લબ્ધિ અપર્યોસા દીયે, અને ઇન્દ્રિય પર્યાપ્ત પુરી કર્યાં વિના તા કાઈ જીવ મરે જ નહી, માટે કપર્યાપ્તા ીયે ૨૫ તથા દેવતા ના ક તે! અધુરી પર્યાપ્તિખે મરે જ નહી, માટે લબ્ધિ પર્યામા, મેં જેટલા
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy