SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્જરાતર1 છ બન્યતરા ૮ મેક્ષિતત ૯ એ નવ તત્વના નામ કહ્યાં, હવે એ પ્રથમ વતની એલખાણું કહે છે, પાચ ઇન્દ્રિય છે ત્રણ બલ ૮ શ્વાસોશ્વાસ ૯ આયુ ૧૦ એ દ્રવ્ય પ્રાણધારી તથા બાર ઉપયોગ રૂપ ભાવપ્રાણુ ધારી, લોકાકાશપ્રદેશ કમાણ પ્રદેશાત્મક, જ્ઞાનદર્શનસ્વભાવ, દિવ્યાર્થિકનયે નિત્ય, પર્યાયાર્થિકન અનિત્ય, પરિણામી દ્રવ્ય, વ્યવહાર નયે કર્મને કર્તા, હર્તા, ભોકત્તા; નિશ્રાને શુદ્ધ ચૈતન્ય પયયને કર્તા નિજસ્વરૂપને ભકત્તા, ઔદયિક ક્ષાયિક મિશ્ર પરિણામાદિક ભાવમેલાપક રૂપ, ઇવસ્થને ચેષ્ટાલિંગગમ્ય, કેવલીને પ્રત્યક્ષ, શરીરપ્રમાણ, અરૂચી, જીવ દ્રવ્ય જિનવચને રુદડે તે જીવતત્વ, એહથી વિપરીત નિજમનકલ્પનાયે જણે તે અતત્વો જે જીવને ઉપયોગમાં આવે, ચેતનારહિત, ગતિ ૧ સ્થિતિ ૨ અવકાશ ૩ વર્તના ૪ આદાનસમથે ૫ ધમસ્તિકાય ૧ અધર્મસ્તિકાય ૨ આકાશ ૩ કાલ જ પુદ્દગલ ૫ ૫ અજીવને તથાપ્રકારે સદ્દ હવું તે અજીવતત્વ જાણવું છે ૨ છે તથા એ જીવનું દાનદયાલુતા સરાગસંયમાદિક શુભપરિણામ તે ભાવપુચ, સાતવેદનીયાદિક શુમ કર્મ પ્રકૃતિ તે દ્રવ્યપુણ્ય ૩ મે મિથ્યાત્વાદિકને ઉદયે ઉપહત છવને મલિન પરિણામ તે ભાવપાપ, મિથ્યાત્વાદિક કર્મપ્રકૃતિ તે દ્રવ્યપાપ તથા મિથ્થત અવિરત્યાદિકનો ઉદય તે ભાવ આવ, તે નિમિત્તકર્મદલનું આવવું તે દ્રવ્ય આશ્રવ | ૫ | કર્મને સધવા સમર્થ ક્ષાયિક ક્ષાપથમિકાદિક ભાવે કરીને જે જે અંશે નિરુપાધિપણ તે ભાવસંવર . તેણે કરીને જે આશ્રવનું રુધવું તે દ્રવ્યસંવર દા કર્મશક્તિ હીન કરે એવા તપ જ૫ મયમ ભાવનાદિથી ઉપની જે શુદ્ધ ઉપયોગશક્તિ તે ભાવનિજ રા. તેણે કરીને જે કર્મ પ્રદેશનું આત્મપ્રદેશથી ખેરવું તે કનિજર છે તથા શુદ્ધાત્માને પ્રતિકૂલ કષાયાદિક સખધથી ઉપની જે કર્મબન્ય હેતુ ચિકણુતા તે ભાવબન્ધ, તેણે કરી આત્મપ્રદેશ સાથે કર્મદલનું બંધાવવું તે દ્રવ્યબધ ૮ કર્મનિર્મલવા સમર્થ શુદ્ધાત્માને અનુલાલ તે ભાવભેક્ષા તેણે કરીને જે જીવપ્રદેશને સશે કર્મપ્રદેશથી મુકાવવું તે દ્રવ્ય મેક્ષ મ એ નવ પદાર્થ જિમ શ્રી જિનેન્દ્ર ભાખ્યા દ્રવ્યાર્થિક ન નિય, પર્યાયાધકન અનિત્ય નિશ્ચયન અભિન્ન, વ્યવહારનયે ભિન્ન, સામાભનયે એક, વિજય નયે અનેક, જ્ઞાનનયેય, ક્રિયાને હેય ઉપાદેય ઇમાનયનિક્ષેપાસહિત પરસ્પર સાપેક્ષ અનન્તધર્માત્મક, “કચિત ઉત્પન્ન, કથંચિત્ વિનષ્ટ, કથંચિત ધ્રુવ ” ઈમ ત્રિકરૂપ એકસમયે સહે, એવી
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy