SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૬) / બીનવતરકદિન . = (૨૨) . ' पयडीओ, तंजहा-मणुआणं गई ? आणुपुब्बी अ २, देवाणं गई ३ आणुपुन्वी अ ४, पंचिंदिअजाई ५, ओरालिआईणि पंच सरीराणि १०, आइल्लाणं तिण्हं तिण्णि अंगोवंगाणि १३, पढमं संहणणं १४, पढमं संठाणं १५, सुहा वण्ण १६ गंध १७ रस १८ फासा १९, सुहविहगगई २०, अगुरुलहु २१ पराघाय २२ ऊसासा २३ ऽऽयवु २४ जोअ २५ निम्माण २६ तित्थयराणि २७, तसदसगं च ३७, एआओ सुहाओबायालीसं 'पुण्णपयडीउत्ति'रूढाओ॥ पंच नाणावरणाणि ५, नव दंसणावरणाणि ९, मिस्ससम्मताणं बंधाभावाओ छब्बीसभेए मोहे २६, पंच अंतरायाणि ५, एआओ पणयालीसं ४५ घाइचउपयडीओ। असायवेअणीअं । नेरइआउअं१। नीअगोअं१।चउत्तीसं नामपयडीओ, तंजहा કે મનુષ્ય અને િયેચનાં આયુષ્ય, ૧ ઉચ્ચ ગેત્ર તથા નામકર્મની ક૭ પ્રકૃતિ એ-મનુષ્યગતિ અને આનુપૂર્વી (૨), દેવગતિ અને આનુપૂર્વી (૪), પચેન્દ્રિય જાતિ (પ), દારિકાદિક પાંચ શરીર (૧૦), પ્રથમના ત્રણ શરીરના ત્રણ અંગોપાંગ (૧૩), પ્રથમ સંઘયણ (૧૪), પ્રથમ સંસ્થાન (૧૫), શુભ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ (૧૯), શુભ વિહાયોગતિ (૨૦), અણુરૂલઘુ (૨૧), પરાઘાત (૨૨), ઉચ્છવાસ (૨૩), આતપ (૨૪),ઉદ્યોત (૨૫), નિર્માણ ૨૬), તીર્થંકર (૨૭), અને પત્રસ દશ (૩૭) એ કર પુન્ય (શુભ) પ્રકૃતિએ પ્રસિદ્ધ છે. (હવે ૮૨ (અશુભ) પાપ પ્રકૃતિઓ વર્ણવે છે). પાંચ જ્ઞાનાવરણ, નવ દર્શનાવરણ, મિત્રમેહનીય અને સમકિત મેહનીયના બધને અભાવ હોવાથી બાકીની ૨૬ મેહનીય પ્રકૃતિ, પાંચ અંતરાય એ રીતે ૪૫ પ્રકૃતિએ ચાર ઘાતિકર્મની કહી; અને અસાતવેદનીય, નારકીનું આયુષ્ય, નીચ ગેત્ર અને ૩૪નામકર્મની પ્રકૃતિ, તિર્યંચ * ૧ ઔદારિક, વેકિય, આહારક, તેજસ અને કામણ. ૨ ઔદારિક અંગે પાંગ, વૈક્રિય અંગે પાંગ અને આહારક અંગોપાંગ જાણવા. 8 વજઋષભનારાચ. ૪ સમચતુરસ. ૫ ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ (સૌભાગ્ય), સુસ્વર, આદેય, અને યશનામકર્મ
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy