SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦) છીનવતાવપરિફિટ. . = (૨૨) . समग्गदुहसंतई । मोक्खं चित्र पसंसंति, जरामरणवजिअं ॥५॥ लहंति तं पुणो सम्म-नाणदिहिचरित्तओ । आराहियाउ काऊण, सञ्चकम्मक्खयं जिआ ॥६॥ तत्थ सम्वन्नपरूविआणं जहट्ठियाणं तत्ताणं जे अवबोहे तं सम्मन्नाणंति भण्णइ॥ तत्ताणि पुण सत्त पण्णत्ताणि, तजहा-जीवा, શનીવા, ગાવે, વંધે, સંવરે નિઝરમોરવે માતા શીવ વિદ तंजहा-सिद्धा संसारिणो अ॥ तत्थ सिद्धा अणंतनाणदंसणवीरिअसोक्खलक्खणएगसहावभावाओ एगविहावि अणंतरपच्छिमभवरूबोवाहिभेआओ पन्नरसविहा, तंजहा–तित्थसिद्धा १, अतित्थसिद्धा २, तित्थगरसिद्धा ३, अतित्थगरसिद्धा४, सयंबुद्धसिद्धा५, (અવધિ રહિતસુખપૂર્ણ, સમસ્ત દુઃખ પરંપરા રહિત અને જન્મ, જરા, મરણથી મુક્ત એવા મેક્ષ (વર્ગ) નેજ (શાસ્ત્રકારો) પ્રશંસે છે. (૫) તે મેક્ષ તે સમ્યગ્રાન, દર્શન અને ચારિત્રને સંપૂર્ણ સેવી (આરાધી, સકળ કર્મ-મળને ક્ષય કરીને ભવ્ય મેળવી શકે છે. (૬) સર્વજ્ઞ કથિત યથાસ્થિત તત્વ (વસ્તુ સ્વરૂપ)ને જે અવબોધ થ તેને સમ્યગ (યથાર્થ) જ્ઞાન કહેવામાં આવે છે. તત્ત્વ પદાર્થો તીર્થંકર દે વોયે સાત કહેલા છે, તે આ રીતે-જવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મેલ. તેમાં જીવ બે પ્રકારના છે. તે સિદ્ધ અને ૨ સંસારી. તેમાં સિદ્ધ અનંત જ્ઞાન, દર્શન, વીર્ય અને સુખ લક્ષણ એક સ્વભાવથી એક જ પ્રકારના છતાં પાછલા ચરમ ભવરૂપ ઉપાધિભેદ (સંબંધ) થકી પંદર પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-૧ તીર્થ સિદ્ધ, ૨ અતીર્થ સિદ્ધ, ૩ તીર્થકર સિદ્ધ, ૪ અતીર્થકર સિદ્ધ, ૫ સ્વયંબુદ્ધ સિદ્ધ ૬ પ્રત્યેક ૧ સુખ દુઃખ ઉપયોગ લક્ષણવંત જીવ. ૨ તેથી વિપરીત લક્ષણવંત અજીવ. ૩ જેવડે કર્મ આવે તે શુભાશુભ કર્મ ઉપાદાન હેતુક હિંસા, અસત્યાદિક આશ્રવ, ૪ જીવ કર્મને અત્યંત સંબંધ તે બંધ. ૫ સમિતિ, ગુપ્તિ વડે આશ્રવનિરોધ તે સંવર. ૬ સ્થિતિ પરિપાકથી કે તપ થકી કર્મોનું અંશતઃ ખપવું તે નિર્જર. ૭ સકળ કર્મ યથકી સ્વ આત્મામાં અવસ્થાન તે એક્ષ. ૧ ચતુવિધ શ્રમણ સંઘ ઉત્પન્ન થયે છતે જે સિદ્ધ
SR No.002216
Book TitleNavtattva Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorUdayvijay
PublisherMansukhbhai Manekbhai
Publication Year1922
Total Pages250
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy