SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ માણ સૌજન્ય શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર પ્રસ્તુત ગ્રંથ પુનર્મુદ્રણ કરવાની પરવાનગી આપી તે બદલ શ્રી અશોકભાઈ જૈન (શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ) સંશોધન તથા શુદ્ધિપૂર્વક પુસ્તકનું સંપાદન કરવા બદલ Jain Education International આકાશમાં સૂર્ય ઊગે છે અને ધ૨તી ૫૨ ૨હેલ ગુલાબનું પુષ્પ ખુલવા લાગે છે, ખીલવા લાગે છે હૃદયમાં જિનવચનોનો સૂર્ય ઉદય પામે છે અને આત્મામાં સદ્ગુણોનો ઉઘાડ થવા લાગે છે પણ સબૂર ! સદ્ગુણોના ઉઘાડનું પરિણામ આપણે અનુભવતા હોઇએ તો જ માનવું કે હૃદયમાં જિનવચનોનો સૂર્યોદય થઇ ચૂક્યો છે. સતત ક૨તા રહીએ આપણે આત્મનિરીક્ષણ અને પ્રયત્નશીલ બન્યા રહીએ એ સમ્યક્ પરિણામની અનુભૂતિ માટે એ અંગેનું સુંદર માર્ગદર્શન આપતો ગ્રંથ એટલે જ શ્રી ઉપદેશપ્રાસાદ ગ્રંથ..... મુદ્રક : શ્રી જૈન પ્રકાશન મંદિર, અમદાવાદ પ્રાપ્તિસ્થાન જૈન પ્રકાશન મંદિર ૩૦૯/૪, ખત્રીની ખડકી, દોશીવાડાની પોળ, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન : પ૩૫૬૮૦૬ શ્રી પાર્શ્વનાથ પુસ્તક ભંડાર ફુવારા સામે, તળેટી રોડ, પાલિતાણા-૩૬૪૨૭૦ શ્રી મહાવીર જૈન ઉપકરણ ભંડાર શંખેશ્વર તથા સૂરત Serving Jinshasan 099339 [email protected] અજય સેવંતિલાલ જૈન ૨૦, મહાજન ગલી, ઝવેરી બજાર, મુંબઈ-૪૦૦ ૦૦૨ શ્રી પાર્શ્વનાથ પુસ્તક ભંડાર ભોજનશાળા સામે, શંખેશ્વર-૩૮૪૨૪૬ For Private & Personal Use Only ગુરુગૌતમ એન્ટરપ્રાઈઝ ચીકપેઠ, બેંગ્લોર-૫૬૦૦૫૩ (6 www.jainelibrary.org
SR No.002172
Book TitleUpdeshprasad Part 3
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy