SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૨ ] ચાર પ્રકારના પુરૂષા. આચાર્યે બતાવેલું ઇંદ્રિયોનું સ્વરૂપ. ઇયિક્રમનથી સુખ અને તેની દુજૈયતા. સુખસાધન હેાવા છતાં ધર્મજૂરીકરણમાં કારણેા, આચાર્ય—“ રાજન્ ! સુખ મેળવવાની ઇચ્છા જલ્દી થઈ શકે “ તેવી છે પણ ધર્મસાધન જલ્દી થઇ શકે તેવું નથી, કારણ જે પ્રાણીએ પાતાની પાંચે ઇંદ્રિયોના સમૂહને જીતી લેછે તે જ તેને ' '' ( ધર્મને ) સાધી શકે છે. હવે એ ઇંદ્રિયા અનાદિ ભવચક્રમાં પરિ“ ભ્રમણ કરતાં બહુ મળવાન થઇ ગયેલી હેાય છે તેથી સામાન્ય “ બુદ્ધિવાળા પ્રાણીઓ એને સાધારણ રીતે જીતી શકે તેમ નથી. આ પ્રમાણે હાવાથી અજ્ઞાની પ્રાણીએ માત્ર સુખ મેળવવાની ઇચ્છા “ કરે છે પણ તેને પ્રાપ્ત કરી આપનાર ધર્મને આદરતા નથી, ઉલટા “ ધર્મથી દૂર નાસતા ફરે છે. ” (6 શત્રુમર્દન—“ સુખ મેળવવાની ઇચ્છાવાળા પ્રાણીઓ જે ઇંદ્રિયાને! જય કરવા અશક્ત થાય છે, જય કરવાથી સુખ થાય છે એમ સમજવા છતાં પણ જેના જય કરી શકતા નથી અને ધર્મથી દૂર નાસે છે તે ઇંદ્રિયા કઇ કઇ છે અને કેવા સ્વરૂપવાળી છે ! અને તે શા માટે દુર્જય ( દુઃખે કરીને-મુશ્કેલીથી જીતી શકાય તેવી ) છે ? એ સર્વ હકીકત હું બરાબર સાંભળવા ઇચ્છુંછું તે આપ કૃપા કરીને મને તે સર્વ સમજાવે, ” Jain Education International ૪૭૫ 66 આચાર્ય— સ્પર્શન, જ્હા, નાક, આંખ અને કાન એ પાંચને “ હે રાજેંદ્ર ! ઇંદ્રિયા કહેવામાં આવે છે. જ્યારે પેાતાને પસંદ આવે તેવા સ્પર્શ થાય ત્યારે આનંદ આવે અને પેાતાનાં મનને ન ગમે તેવા “ સ્પર્શ થાય ત્યારે દુઃખ થાય, દ્વેષ થાય–એવી રીતે સારો સ્વાદ મળે “ ત્યારે જીભને ગમે, કડવા સ્વાદ આવે ત્યારે થુંકવાનું મન થાય-એજ “ પ્રકારે પાંચે ઇંદ્રિયાના સંબંધમાં સમજી લેવું. નાકનું કામ સુંઘવાનું છે, “ આંખનું કામ જોવાનું છે અને કાનનું કામ સાંભળવાનું છે. તે પાંચે “ ઇંદ્રિયાને ઇષ્ટ વિષય મળે ત્યારે આનંદ થાય છે અને અનિષ્ટ સં“ ચાગે દરેક ઇંદ્રિયને દ્વેષ થાય છે. પાંચે ઇંદ્રિયનું આ સ્વરૂપ છે. “ તમારા પ્રથમ પ્રશ્નનેા એ ઉત્તર સમજવા. ત્યાર પછી તમે ખીજો “ સવાલ એ કર્યો છે કે એ ઇંદ્રિયા દુય શા માટે છે તેના સંબંધમાં “ તમને હકીકત કહું છું તે બરાબર ધ્યાન રાખીને સાંભળેા. કેટલાક ' માણસા એવા બળવાન હોય છે કે લડાઇમાં હજારો યાધાઆને ભારે “ પડે અને મદ ઝરતા હાથીઓ સાથે પણ જોરથી લડી શકે-આવા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy