SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ --- - - - --- - - - - 2 - - - -- ... ......... ... ... ... ... ... ... ... ... ...#... ... ... ... ... ...... किं हारैः किमु कङ्कणैः किमसमैः कर्णावतंसैरलं, केयूरैर्मणिकुण्डलैरलमलं साडम्बरैरम्बरैः । पुंसामेकमखण्डितं पुनरिदं मन्यामहे मण्डनं, यन्निष्पीडितपार्वणामृतकरस्यन्दोपमाः सूक्तयः ॥ “ગળાના હારથી શું અને હાથના કંકણોથી શું? નાનાં મોટાં “ કાનનાં ઘરેણાંથી શું અને બાજુબંધથી શું? હીરાના કુંડળથી શું અને “ભારે ભારે કપડાઓથી શું? એ સર્વથી સર્યું ! અમારી માન્યતા પ્રમાણે “તો પુરૂષનું અખંડ ઘરેણું એકજ છે અને તે અમૃતકિરણથી ભરેલા $ “પૂર્ણચંદ્રને દાબીને કાઢેલા રસના ઝરણા સાથે સરખાવી શકાય તેવી છે “પંડિતની ઉક્તિ (વાણી) છે. –સુભાષિત. खिन्नं चापि सुभाषितेन रमते स्वीयं मनः सर्वदा, श्रुत्वान्यस्य सुभाषितं खलु मनः श्रोतुं पुनर्वाञ्छति । અજ્ઞાનવતોડગ્રેનેજ દિ વરવતું સમર્થો માત, कर्तव्यो हि सुभाषितस्य मनुजैरावश्यकः सङ्ग्रहः ॥ મને ગમે તેટલું નારાજ થયેલું હોય કે થાકી ગયેલું હોય પણ “સુભાષિતવડે તે રમવા-આનંદ કરવા મંડી જાય છે; અન્ય સુંદર વાત “કરે તો વારંવાર સાંભળવા ઇચ્છા થયા કરે છે; એનાથી જ્ઞાની અને અજ્ઞાની વશ થઈ જાય છે; તેટલા માટે માણસે સુભાષિત (સારા “લેખ કે કાવ્ય)ને જરૂર સંગ્રહ કરવો. –સુભાષિત सत्यं तपो ज्ञानमहिंसता च, विद्वत्प्रणामं च सुशीलता च । एतानि यो धारयते स विद्वान केवलं यः पठते स विद्वान् ॥ જે પ્રાણી સત્ય બોલે છે, તપ આચરે છે, જ્ઞાન ધારણ કરે છે, અહિંસા પાળે છે, વિદ્વાનને (નમ્રતાથી) નમે છે, ઉત્તમ વર્તન રાખે છે તે વિદ્વાન છે, માત્ર જે ભણી બોલી જાય તે ખર વિદ્વાન નથી. પ્રાચીન मानुष्यं विफलं वदन्ति हृदयं व्यर्थ वृथा श्रोत्रयोनिर्माणं गुणदोषभेदकलनां तेषामसंभाविनी । दुर्वारं नरकान्धकूपपतनं मुक्तिं बुधा दुर्लभां, सार्वज्ञसमयो दयारसमयो येषां म कर्णातिथिः ॥ “સર્વજ્ઞ આગમ જે દયા રસથી ભરપૂર છે કે જેનાં કર્ણાચર “થતો નથી તેનો મનુષ્યજન્મ ડાહ્યા માણસો નકામો ગણે છે, તેના “કાને નિરર્થક છે, તેવાને સારા ખરાબને વિવેક અસંભવીત છે, “તેઓને નરકના અંધ કુવામાં પડવું અનિવાર્ય છે અને મુક્તિ તેઓને “માટે દુર્લભ છે.” -સિંદુરપ્રકર. ... ... ... ... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy