SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર. આ પ્રમાણે અગાઉ જે નિપુણ્યકનું દૃષ્ટાન્ત લખવામાં આવ્યું હતું તેના લગભગ દરેકે દરેક પદના ઉપનય-કહેવાના તાત્પર્યાર્થ અહીં વિસ્તારપૂર્વક બતાવ્યા છે, છતાં વચ્ચે વચ્ચે કદાચ કોઇ પદના ઉપનય ઉતારવા રહી ગયા હોય અથવા ન ઉતાર્યાં હાય તા તેની આગળ પાછળના સંબંધથી પેાતાની બુદ્ધિવડે ચેોજના કરી લેવી. જેએ સંકેત સમજી ગયા હોય છે તેને ઉપમાન બતાવવાથી ઉપમેય સમજવું મુશ્કેલ પડતું નથી એટલે જેઆ કથાની અંદરના આશય જાણતા હાય ( સંકેત ) તેને પછી ઉપમાન એટલે જે વસ્તુ સાથે ઉપમા કરવામાં આવે તે બતાવ્યું હોય તે તે ઉપરથી રહસ્યાર્થ ( ઉપમેયતાત્પર્યાર્થ)માં શું સમજવાનું છે તે તે સમજી જાય છે, તેને ઉપમેય સમજવામાં મુશ્કેલી પડતી નથી. આ હકીકત ખતાવવા માટે આ ગ્રંથની શરૂઆતમાં ઉપમાનરૂપ કથાની રચના કરવામાં આવી છે. હવે જે કથા રચવામાં આવે છે તેમાંનું એક પણ પદ બનતાં સુધી ઉપમેય વગરનું નહિ આવે, પરંતુ એવી બાબતના વિસ્તારથી ઉપનય કેવી રીતે ઉતારવા તે બાબતમાં આપ સર્વ આ કથાથી શિક્ષિત થઇ ગયા છે તેથી હવે પછી લખવાની ઉપમિતિ ભવપ્રપંચા કથામાં તમારી સર્વની સુખે પ્રવૃત્તિ થઇ શકશે. હવે આ બાબતમાં ઉપેદ્ઘાતરૂપે વધારે વિસ્તાર કરીને લખવાની જરૂર રહી નથી. ** * ૧ પ્રથમ પ્રસ્તાવ લખવાના હેતુ શું છે તે અત્ર ગ્રંથકર્તો પેાતેજ સ્પષ્ટ કરે છે. આખા ગ્રંથના ઉપનય ઉતારતાં લાખા લેાકેા લખવા પડે,તે વાંચવાના સમય મળે નહિ તેમજ તેટલી ધીરજ રહે નહિ તેથી તેના બચાવ ખાતર આ સર્વ પ્રયત્ન ચેાગ્ય રીતે કર્યો છે. હવે જે ગ્રંથ શરૂ થાય છે તેના અન્ન ઉપાઘ્ધાત થયા. એ પર વિશેષ હકીકત માટે જીએ મારા ઉપેાદ્ઘાત. ૨ અહીં સ્પષ્ટ થાય છે કે ખરેખરા ગ્રંથ ખીજા પ્રસ્તાવથી શરૂ થાય છે અને આ આખા પ્રથમ પ્રસ્તાવ તેના ઉપેાાતરૂપે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy