SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯. સ્ત્રી : જ્વાળા નહિ, જ્યોત - માનું કે સ્ત્રી એક કવિતા છે. 3 કવિતામાં છંદ હોય છે, શબ્દોનું શું લાલિત્ય હોય છે, જીવનને સપર્શે એવો એક સ્થાયી ભાવ હોય છે. કાવ્યશાસ્ત્રના નિયમોથી સુબદ્ધ કવિતા જ, ઉત્તમ કવિતામાં લેખાય છે. તે જ પ્રમાણે સ્ત્રીના જ જીવનમાં પણ સંયમ અને સત્યભાવ વગેરે હું હોય તો તેનું જીવન પણ કવિતા બને છે, છે નહિ તો બને છે કેકારવ – જે કલહ, ભૂળ કંકાસ અને કટુતાથી કલુષિત હોય છે. શાણી સ્ત્રી જીવનને કવિતામય, જ કલ્યાણમય અને સંવાદમય કેમ બનાવી શકે જ છે તે જ આપણે વિચારવાનું છે. સ્ત્રીની શક્તિને જયોત અને વાળા છે એવી બે ઉપમા આપી શકાય. જ્યોત પ્રકાશ આપે છે, અંધકારને દૂર કરી સર્વને ઉજ્જવળ કરે છે, જ્યારે વાળા ભસ્મ કરે જ છે, લાંબા કાળના સર્જનનો નાશ કરી # વાતાવરણને ઉજ્જડ કરે છે. જગતનો છે ઇતિહાસ આ બંને વાતનાં ઉદાહરણ પૂરાં પાડે છે. ૨૯૪ : જીવન-માંગલ્ય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy