SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્ણ આવે છે પછી તમને ખાલીપણું નહિ લાગે. પણ જ્યાં સુધી કાણાં છે ત્યાં સુધી ઉપદેશ, ક્રિયાઓ બધુંય વરસી રહ્યું છે પણ એ બધુંય વહી જાય છે. આ છિદ્રોને પૂરવા માટે આ અનુભવ કરવાનો છે કે હું પરમસ્વરૂપ છું, હું જ્યોતિ સ્વરૂપ છું, હું આત્મા છું અને હું પરમાત્માસ્વરૂ૫ છું. આ આત્મા પરમાત્માસ્વરૂપનો અનુભવ કરે. બિન્દુ વિચારે કે સિન્થની બધી વિશિષ્ટતા એનામાં છે. આ સ્વરૂપનાં દર્શન વિનાની પૂર્ણતા એ લગ્ન પ્રસંગે લાવેલા અલંકારો જેવી છે, જેમાં ચિંતા અને દીનતા છે, પણ જે આત્મસ્વરૂપના જ્ઞાનથી પૂર્ણતા પ્રાપ્ત થાય છે એ જાતિવંત રત્ન જેવી છે. એનું તેજ ભાડૂતી નથી. સદાકાળ એમાં હતું, છે અને એમાં રહેશે. ૧૯૯૨ જીવન-માંગલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy