SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. આત્મસત્તાનો અનુભવ ગ, જના યુગમાં માનવી ક્યાં છે, માનવીનું મૂલ્યાંકન શું છે, તેનો વિચાર આપણે કરવાનો છે. આપણે ખૂબ જે શાંતિથી વિચાર કરીશું ત્યારે જ આપણને ખ્યાલ આવશે કે આજે માનવી ક્યાં, માનવીનું સ્થાન શું, અને માનવીનાં સાચાં " મૂલ્ય શાં હોઈ શકે અને અત્યારે શાં છે ? આજે વિજ્ઞાન એક બાજુ છે; જ્ઞાન બીજી બાજુ છે. વિજ્ઞાન અને જ્ઞાનની વચ્ચે ૧ માનવી બેઠો છે. વિજ્ઞાન ભૌતિકવાદનો આવિષ્કાર કરી રહ્યું છે; જ્ઞાન આત્મવાદનો આવિષ્કાર કરી રહ્યું છે. એ બન્નેમાંથી માનવીએ પોતાને કઈ બાજુ જવું છે તે આ પસંદ કરવાનું છે. સામાન્ય રીતે પ્રવાહી પદાર્થનો એક નિયમ છે કે એ ઢાળ બાજુ જ વહી જતું હોય છે ! વિજ્ઞાનના આવિષ્કારોએ, જ વિજ્ઞાનનાં પ્રલોભનોએ અને વિજ્ઞાને આપેલી વિવિધ આકર્ષક સિદ્ધિઓએ oo માણસને એટલો તો ખેંચ્યો છે કે જ્યારે જીવન-માંગલ્ય : ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy