SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન થાય છે અને પછી પોતાને થયેલ લાભથી જ સંતુષ્ટ રહે છે. (ખ) ઉપધિ પ્રત્યાખ્યાન - વસ્ત્રાદિ ઉપકરણોનો ત્યાગ કરવો. આમ કરવાથી સ્વાધ્યાય વગેરે કરવામાં નિર્વિનતાની પ્રાપ્તિ થાય છે તથા આકાંક્ષા રહિત થવાથી વસ્ત્રાદિ માગવા, તેની રક્ષા કરવી વગેરે બાબતનું કષ્ટ થતું નથી. (ગ) આહાર પ્રત્યાખ્યાન - આહારનો ત્યાગ કરવાથી જીવન પ્રત્યેનું મમત્વ રહેતું નથી અને નિર્મમત્વ થતાં, આહાર વગર પણ તેને કોઈ પ્રકારનું કષ્ટ થતું નથી. (૧) યોગ પ્રત્યાખ્યાન - મન, વચન અને કાય સંબંધી પ્રવૃત્તિ (યોગ)ને રોકવી એ યોગ પ્રત્યાખ્યાન છે. તેનાથી જીવ જીવન્મુક્ત (અયોગી)ની અવસ્થાને પ્રાપ્ત કરે છે તથા નવીન કર્મોનું બંધન ન કરતાં પૂર્વ સંચિત કર્મોનો ક્ષય કરે. (ડ) સદ્ભાવ પ્રત્યાખ્યાન - તેનો અર્થ છે : સર્વ પ્રકારની પ્રવૃત્તિને ત્યાગીને પૂર્ણ વિતરાગતાની અવસ્થાને પ્રાપ્ત કરવી. આમ થવાથી જીવ બધાં પ્રકારનાં કર્મોને નષ્ટ કરી મુક્ત થઈ જાય છે". १ संभोगपच्चक्खाणेणं आलंवणाई खवेइ ।...सएणं लाभेणं संतुस्सइ परलाभं નો માસાઃ | –૩. ર૯. ૩૩. २ निरूवहिए णं जीवे निक्कंखी उवहि मंतरेणं य न संकिलिस्सई । –૩. ર૯. ૩૪. 3 आहारपच्चरखाणेणं जीवियासंसप्पओगं वोच्छिदइ । –૩. ર૯. ૧૫. ४ जोगपच्चक्खाणेणं अजोगत्तं जणयइ । अजोगी णं जीवे नवं कम्मं न बंधइ, पृवबद्धं निज्जरेइ । –૩. ર૯. ૩૭. ५ सम्भावपच्चक्खाणेणं अणियट्टि जणयइ...सव्वदुक्खाणमंतं करेइ । –8. ૨૯. ૪૧. તથા જુઓ ઉ. ૨૯. ૪૨, ૪૫. વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy