SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨ : સંસાર ૧૩૩ જીવન પ્રતિપળ મૃત્યુની સમીપે ગતિ કરી રહ્યું છે. સર્વાર્થસિદ્ધિમાં રહેનારા સર્વોચ્ચ દેવ પણ એ મૃત્યુથી છૂટકારો મેળવી શકતા નથી. મૃત્યુ વખતે બધા સાંસારિક વિષય-ભોગ અહીં જ છૂટી જાય છે અને બીજાઓ તેનો ઉપયોગ કરે છે. માતા, પિતા, ભાઈ, બધુ, પુત્ર, પતિ, પત્ની, મિત્ર વગેરે બધા માણસો મૃત્યુ નથી આવતું ત્યાં સુધી જ સાથ આપે છે કારણ કે મૃત્યુ પછી આ બધા સંબંધીઓ કે જે પ્રાણથી પણ વધારે પ્યારા હતા તે બે ચાર દિવસ શોક કરીને અન્યનો આશ્રય લે છે. તેથી આ વિષય-ભોગો અને સંબંધીજનો પ્રત્યે રાખવામાં આવેલી આસક્તિને મહામોહ તથા ભય ઉત્પન્ન કરનારી ગણાવામાં આવેલી છે. આ ઉપરાંત, ગ્રંથમાં અનાથી મુનિના મુખે એમ કહેવડાવવામાં આવ્યું છે १ दुमपत्तये पंडुयए जहा निवडइ राइगणाण अच्चए । एवं मणुयाण जीवियं समयं गोयम ! मा पमायए । कुसगे जह ओसविंदुए थोवंचिट्ठई लंबमाणए । एवं मणुयाण जीवियं समयं गोयम मा पमायए ।। –૩. ૧૦. ૧-૨. અખિન્ને ગીવીMિ –૩. ૧૮. ૧ર. जीवियं चेव रूपं च विज्जु संपायचंचलं । –૩. ૧૮, ૧૩. તથા જુઓ - ઉ. ૪.૧, ૯; ૭-૧૦, ૧૦. ર૧-૨૭; ૧૩. ૨૧, ર૬, ૧૪. ર૭-૩૨; ૧૯-૧૩-૧૪ २ जहेइ सीहो व मियं गहाय मच्चू नरं नेइ हु अन्तकाले । न तस्स माया व पिया व भाया कालम्मि तम्मंसघरा भवंति ।। –૩. ૧૩. ૧ર. तं एक्कगं तुच्छसरीरगं से चिईगयं दहिय उ पावगेण । भज्जा य पुत्तोवि नायओ वा दामारमण्णं अतुसंकमन्ति । –૩, ૧૩. ૨૫. તથા જુઓ - ઉ. ૪. ૧-૪; ૬. ૩-૬; ૧૮, ૧૪-૧૭ વગેરે 3 जहित्तु संगं चं महाकिलेसं महन्तमोहं कसिणं भयाणागं । –૩. ર૧. ૧૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy