________________
૧૦૦
નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
Part-two, Ed. Muni Punyavijaya, G.O.S. No-149, Baroda 1966, P. 202. ૨૪. (૧) મીરવં નીર મખનન પ્રથ, સંપાદુલ રશરથ મ, રાજસ્થાન ૨૨૭૬, પૃ. ૨૮૮-૨૬૦. (૨)
શ્રી શત્રુંજય સૌરભ પૃ. ૧૧-૧૯. ૨૫. જુઓ વિવિધ તીર્થધાન્ય, સિંધી નૈન ગ્રન્થમાતા, ઝળ્યાંજ-૨૦, સં. જિનપ્રભસૂરિ, શાંતિનિકેતન, વિ. સં.
૧૯૯૦ | ઈ. સ. ૧૯૩૧, “શત્રુંજય તીર્થકલ્પ, પૃ. ૧-૫. ૨૬. ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ-ગ્રંથ ૩ મૈત્રકકાલ અને અનુમૈત્રકકાલ, સંપાદક
રસિકલાલ છોટાલાલ પરીખ, અને હરિપ્રસાદ ગં. શાસ્ત્રી, અમદાવાદ, ઈ. સ. ૧૯૭૪, માંથી તારવણી કાઢતાં નીચેનાં નામો જોવા મળે છે, જેમ કે, ચિંચાનક, સિરવાતાનક, રોહાણક, અયાનક, ઇષિકાનક, જંબુવાનક, અરૂાણક.... આ ઉપરાંત કોઈ સેંધવ તામ્રશાસનમાં હરિયાનક ઉલ્લેખ હોવાનું મને
સ્મરણ છે. ૨૭, પતિત્તાપાં મો પત્નિત્તયજ્ઞ નામેળ . नागज्जुणेण ठविओ इमस्स तित्थस्स पुज्जत्थं ॥
– કુમારપાન પ્રતિવાદ, દિ. પ્રસ્તાવ સોમપ્રભાવાર્થ વિરવત: કુમારપાત્ર પ્રતિવોથઃ વિનયવસૂરિ પ્રમાતા, પ્રસ્થા-૨૨, મૂલ સંપાદક - મુનિ જિનવિજય, અમદાવાદ વિ. સં. ૨૦૫૧ | ઈસ. ૧૯૯૪, દ્વિતીય આવૃત્તિ, પૃ. ૨૦૨.
૨૮. એજન.
૨૯.પ્રબંધ-ચતુષ્ટય, સંપાદક- રમણીક મ. શાહ, અમદાવાદ ઈ. સ. ૧૯૯૪, “પાદલિપ્તસૂરિ-કથાનક,”
પૃ. ૮-૩૧. ૩૦. લા. દરમાં જોયેલી લિયંતર નકલ પરથી આમ કહેવા પ્રેરાયો છું.
૩૧. સંભવતઃ મેં આ વસ્તુ ડૉ. હરિપ્રસાદ ગ. શાસ્ત્રીના મૈત્રકકાલીન ગુજરાતમાંથી લીધી હોય, પણ હાલ એ
ગ્રંથ મને સુલભ નથી. પાલિત્તાણકના રાષ્ટ્રકૂટ તામ્રશાસનોના ઉલ્લેખ જુઓ, ગુ.રા. સાં છે. ગ્રંથ ૩,
પૃ. ૧૫૮. ૩૨. આ વિષયમાં સાધાર ચર્ચા મારા The Sacred Hills of Satrunjaya નામક ગ્રંથમાં થઈ રહી છે.
૩૩. ભાયાણી સાહેબ સાથે થયેલી રૂબરૂ વાતચીત અનુસાર. પછીથી એમણે એ વિષય પર ટૂંકી નોંધ છાપી
હોવાનું સ્મરણ છે.
૩૪. અલબત્ત, આ અંગેની છેલ્લામાં છેલ્લી પરિસ્થિતિ શું છે એનાથી હું વાકેફ નથી.
૩૫. કુપ્ર, પ્રસ્તાવ ૨. પૃ. ૨૦૧. ૩૬. ડૉ. ગૌદાની પાસે રૂબરૂ જોયેલ તસવીરો : પછીથી એમણે એ મૂર્તિઓ ઉપર કોઈ વર્તમાનપત્રમાં લેખ
લખ્યો હોવાનું સ્મરણ છે. આજથી વીસેક વર્ષ પહેલાં અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ તરફથી મેં પણ એની તસ્વીરો લેવડાવેલી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org