________________
૩૮૫
મહાદેવસ્તાત્ર કાવ્યાનુવાદ
આર્યા– ભવબીજરૂપ થનારા, રાગાદિ ક્ષય થઈ ગયા જેને બ્રહ્મા કે વિષ્ણુ કે શિવ, કે જિન હૈ નમન તેને ! ૪૪
* અત્રે પરીક્ષાપ્રધાની શ્રીમાન હેમચન્દ્રાચાર્યની પરમ અદ્ભુત નિપક્ષપાતતા પ્રશંસનીય છે. આ જ નિર્પેક્ષભાવ દર્શાવનારા એઓશ્રીના વચનો અન્યત્ર પણ દૃષ્ટિગોચર થાય છે. જેમકે–
“ર કચૈવ ત્વયિ કક્ષાતો,
૩ માત્રાવઃ જ ! यथावदाप्तत्वपरीक्षया तु,
વાય વીર મુનાબિતા: : ! ”
અગવ્યવદિકા દ્રાવિંશિકા, ૨૯ ભાવાર્થ : હે વીર પ્રભુ! શ્રદ્ધાથી જ હારા પ્રત્યે અમારે પક્ષપાત નથી, તેમજ ઠેષમાત્રથી પરદનીઓ પ્રત્યે અમને અરુચિ– અભાવ નથી; પરંતુ યથાવત આપ્તપણાની પરીક્ષાથી અમે તું પ્રભુને જ આશ્રય કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org