SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ હારા શાસનલાભ ન લીધા તે ચિંતામણિઅમૃત ચૂકયાર૮૧ સફળ કર્યુ. હેાય એવા જીવેા તા કવિચત્ જોવામાં આવે છે; પ્રથમ વાકયને સફળ અને બીજા વાકયને અફળ એમ જીવે અન`તવાર કયુ' છે. તેવા પિરણામમાં આવતાં તેને વખત લાગતા નથી, કારણ કે અનાદિકાળથી મેાહ નામને મદિરા તેના આત્મામાં પરિણામ પામ્યા છે. ” શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૨૩ 卐 ત્હારા શાસનલાભ ન લીધે તે ચિંતામણિ-અમૃત ચૂકયોच्युतश्चिन्तामणिः पाणेस्तेषां लब्धा सुधा मुधा । यैस्ते शासन सर्वस्वमज्ञाने नत्मसात्कृतम् ॥३॥ || ચૂર્ચા ચિન્તારત્ન તે હાથમાંથી, સુધા સુધા લબ્ધ છે. તેહનાથી; જે અજ્ઞાને આત્મસાત્ ના જ કીધું, હારા શાસનૢ કેરૂ સર્વસ્વ સીધું, ૩ અઃ—જે અજ્ઞાનીઓથી ત્હારૂં શાસનસ સ્વ આત્મસાત્–સાભીત કરાયું નથી, તેના હાથમાંથી ચિન્તામણિ ચ્યુત–ભ્રષ્ટ થયા, અને તેને લ—મળેલી સુધા (અમૃત) સુધા—ફેાગઢ-ચ ગઈ. વિવેચન “ ભાવ હૈ। પ્રભુ! ભાવ ચિંતામણિ એહુ, આતમ હે! પ્રભુ આતમ સંપત્તિ આપવાજી,” —શ્રી ધ્રુવચન્દ્રજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002070
Book TitleVitragstav
Original Sutra AuthorHemchandracharya
AuthorBhagvandas Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1965
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy