SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ વીતરાગસ્તવ સવિવેયને છે, ને તેવા વિરલ સત્પરુષને પણ ખલજનેરૂપ બગલાઓની છિદ્રાન્વેષણરૂપ ચાંચમાંથી છટકવું મુશ્કેલ થઈ પડે છે. દાંભિક દુજનેરૂપ બક-ભક્તો તેને પીંખી નાંખવા સદા તત્પર રહે છે. આમ આ કલિકાળમાં ખલેને સુકાળ હોય છે! એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે તેમ–“રવિંતિ સંતાવિસ્ટસંચાર– સંતે સીદાય છે ને અસંતે વિલસે છે! આવા આ વિષમ દુષમ કલિકાલ અંગે તીવ્ર ખેદ વ્યક્ત કરતાં શ્રીમદ્ રાજચંદ્રજીના સહજ અંતગાર છે કે ઘણાં પ્રત્યક્ષ વર્તમાને પરથી એમ પ્રગટ જણાય છે કે આ કાળ તે વિષમ કે દુષમ અથવા કલિયુગ છે. કાળચક્રના પરાવર્તનમાં અનંતવાર સમ કાળ પૂર્વે આવી ગયા છે, તથાપિ આ દુષમ કાળ કોઈક જ વખત આવે છે. સ્વેતાંબર સંપ્રદાયમાં એવી પરંપરાગત વાત ચાલી આવે છે, કે અસંયતીપૂજા નામે આશ્ચર્યવાળ હુંડ–ધીટ એ આ પંચમકાળ અનંતકાળે આશ્ચર્યસ્વરૂપે તીર્થંકરાદિકે ગ. છે, એ વાત અમને બહુ કરી અનુભવમાં આવે છે, સાક્ષાત એમ જાણે ભાસે છે. શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૧૬. કલ્યાણ સાધવા કલિ જ કષપાષાણુ– कल्याणसिद्धयै साधीयान्, कलिरेव कषोपलः। विनामिं गन्धमहिमा, काकतुण्डस्य नैधते ॥५॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002070
Book TitleVitragstav
Original Sutra AuthorHemchandracharya
AuthorBhagvandas Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1965
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy