SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ વીતરાગસ્તાત્રથી સ્વવાણી પવિત્ર કરૂ ૫ પ્રાપ્ત થયા તે મેં મ્હારા સ` અર્થ સાધી લીધા–મે મ્હારૂં આત્માનું કામ કરી લીધું ને હું કૃત્ય થઉં,—નહિ તેા બીજી કાઈ રીતે સંભાવના જ નથી. તેને-તે વીતરાગ • કિંકર ’–દાસ થઉં, જે કહે તે આના ઊઠાવનારા આજ્ઞાંકિત સેવક થ, એમ મ્હારી ભાવના છે. વીતરાગસ્તાત્રથી સ્વવાણી પવિત્ર કરું એમ ભાવે છે— तत्र स्तोत्रेण कुर्यां च पवित्रां स्वां सरस्वतीम् । । इदं हि भवकान्तारे, जन्मिनां जन्मनः फलम् ॥६॥ તેહ વિષે કરી સ્નેાત્ર હું, કરૂ પવિત્ર સ્વ વાણુ; લવારણ્યમાં જન્મીને, આ જ જન્મફ્ત જાણુ ! અર્થ:–અને તે વિષે તેાત્રથી હું સ્વ સરસ્વતીને પવિત્ર કરૂં. આ જ ખરેખર ! ભવારણ્યમાં જન્મીઓના— જન્મધારીઓના જન્મનું લ છે. વિવેચન “તુમ ગુણગણ ગંગાજલે, ઝિલી હું નિર્મળ થાઉ” ”– શ્રી યાવિજયજી ત્યાં—તે વીતરાગ ભગવાનના વિષયમાં સ્તોત્ર વડે કરીને હું ‘સ્વ ’–પેાતાની સરસ્વતીને–ભારતીને-વાણીને પવિત્ર-પાવન કરૂ! એમ મ્હારી ભાવના છે. ખરેખર! પ Jain Education International કૃતાથ ’—કૃતકૃતાથ થવાની ભગવાનના હું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002070
Book TitleVitragstav
Original Sutra AuthorHemchandracharya
AuthorBhagvandas Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1965
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy