________________
લેખક વગેરે કાંઈ જ લખ્યું નથી. (૯) L.D.3 તા.દેસૂ. ૨૦૨૬ પત્ર-૨૨૩ જ્ઞાનમાર નાનામરૂપી સર પૂ. શીલચન્દ્રસૂરીશ્વરજી મ.સા.નાં સહયોગથી મળી છે. સાઈઝ : લંબાઈ ૩ ઈંચ x પહોળાઈ ૭ ઈંચ ૧ પૃષ્ઠમાં પંક્તિ-૯, ૧ પંક્તિમાં અક્ષર ૩૨/૩૪. સંવત ૧૯૪૭ માં શ્રાવણ સુદ-૧, મંગળવાર, વિશલપુર... પૂ. ગુલાબવિજયગણિએ લખાવ્યું.... નાયક ધનસુખરામે લખ્યું.
इति ज्ञानसारटीका ज्ञानमञ्जरी संपूर्णा संवत् पृथ्वी-वेद-नन्द-भू वर्षे श्रावणप्रतिपत्तिथौ भोमवासरे श्रीमद्विशल्लनगरे लिखापितमिदं पुस्तकं पन्यासश्री गुलाबविजयगणिभिलिखितं नायकधनसुखरामेण समाप्तिमगमत ।
॥भद्रं भूयात् श्रमणसङ्घस्येति ॥ (૧૦) P પાટણ હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સાગરગચ્છનો જ્ઞાનભંડાર, ડો.નં. ૧૯૬, પો.નં. ૭૮૬૩ જ્ઞાનસાર અષ્ટપ્રેરUS ટિપ્પા સહિત પત્ર-૪ સાઈઝ : લંબાઈ ૪ ઈંચ x પહોળાઈ ૮ ઈંચ ૧ પેજમાં લીટી-૨૧, ૧ લીટીમાં અક્ષર ૪૫/૫૦ (૧૧) P.K. પાટણ કાન્તિવિજયજી જ્ઞાનભંડાર...
દેવગુરુકૃપાકાંક્ષિ રમ્યરેણુ...
(૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org