SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ऐन्द्रश्रीसुखमग्नेन लीलालग्नमिवाखिलम् । सच्चिदानन्दपूर्णेनाऽपूर्णं जगदवेक्ष्यते ॥ સુજ્ઞ જિજ્ઞાસુઓ અહીં - ઉત્તરાર્ધમાં કરવામાં આવેલા ફેરફારને નોંધી શક્યા હશે, હવે તે અંશની ટીકા જોઈએ ? "सत्-शुभं शाश्वतं वा चित्-ज्ञानं तस्य य आनन्दः तत्र पूर्णेन ज्ञानानन्दभृतेन मुनिना जगत् मिथ्यात्वासंयममग्नं मूढं विलोक्यते । पूर्णाः अपूर्ण जगद् પ્રાન્ત કાન્તિ !” આ ટીકાંશમાં કુલ ત્રણ ફેરફારો જોવા મળે છે – ૧. સત્ પદનો અર્થ ઉપાધ્યાયજીએ સત્તા કર્યો છે, શ્રીમદે પં શાશ્વત વા એવો કર્યો છે. ૨. ઉપાધ્યાયજીએ સત-વિ-આનન્દ (સુર૩) એમ ત્રણ અંશોથી પરિપૂર્ણ એવા દ્રષ્ટા પુરુષની વાત વર્ણવી છે, જેનું તાત્પર્ય આપણા ચિત્તમાં “કેવલજ્ઞાની કે સિદ્ધ પરમેષ્ઠી' એવું હોવાનું સમજાય છે. જ્યારે શ્રીમજી સ–ગુમ શાશ્વત વા, વિજ્ઞાન, તય (અર્થાત્ શુભ કે શાશ્વત એવું જે જ્ઞાન, તેનો) આનન્દ એવો અર્થ સમજાવી, તે આનંદમાં પૂર્ણ (તત્ર પૂર્વેન) – જ્ઞાનાનન્દભૂત જે મુનિ - આવો તાત્પર્યાર્થ આપે છે. અને ૩. ત્રીજો મહત્ત્વનો, ધ્યાનપાત્ર ફેરફાર તો આ છેઃ ઉપાધ્યાયજી જ્યાં પૂર્ણ ગત્ એવો પાઠ આલેખીને દર્શન-જ્ઞાન-ચારિત્રથી (નિશ્ચય દૃષ્ટિએ) પૂર્ણ જગતનાં દર્શનની વાત વર્ણવે છે, ત્યાં શ્રીમદ્જી અપૂર્વ એવો પાઠ સ્વીકારીને [pl] - મિથ્યાત્વાસંયમમાં મૂદ્ધ એવો અર્થ આપે છે. અને તેનો સ્પષ્ટ સાર પણ આ શબ્દોમાં તેઓ આપે છે : “પૂ. અપૂન રદ્ પ્રાન્ત કાન્તિ ” મૂળ ગ્રંથકારથી, તેમના સ્વોપજ્ઞ અર્થઘટનથી સાવ જુદા પડવાનું અને પોતાની સ્વતંત્ર પ્રતિભા દ્વારા ઉપસાવેલ અર્થનું વર્ણન કરવાનું ગજું, ઉપાધ્યાયજીના સમાનધર્મ અર્થાત્ ઉપાધ્યાયજી જેટલી જ આધ્યાત્મિક અને અનુભવજ્ઞાનની પહોંચ ધરાવનાર આવા શ્રીમદ્જી સિવાય, બીજા કોનું હોય? - એક વાતની ચોખવટ અહીં જ કરવી જોઈએ. જ્ઞાનમાર નાં વિદુષી સંપાદિકાએ આ સંપાદનમાં, દેવચન્દ્રજીસંમત પાઠ (પૂના પૂળ) નથી રાખ્યો, પણ ઉપાધ્યાયજી સંમત (પૂર્વેન પૂર્ણ) પાઠ જ રાખ્યો છે. તેમને (૧૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002069
Book TitleGyansara Gyanmanjarivrutti
Original Sutra AuthorYashovijay Upadhyay, Devvachak
Author
PublisherVijaybhadra Charitable Trust Bhiladi
Publication Year2008
Total Pages506
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Literature, & Knowledge
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy