SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ આ ગ્રંથ જ્યારે પહેલી નજરે જોવાયો ત્યારે ઘણી બધી અશુદ્ધિઓ મુદ્રિત પ્રતમાં જણાતા સંસ્કૃત ભાષાના વિશારદ ને અભ્યાસુ સાધ્વી શ્રી દિવ્યગુણાશ્રીજીએ એનું સંશોધન હાથ ધર્યું. અનેક હસ્તલિખિત પ્રતો દ્વારા સૂક્ષ્મ-ઝીણવટભર્યા પ્રયાસપૂર્વક સંશોધિત થયેલ આ જ્ઞાનસાર-જ્ઞાનમંજરી પ્રકાશિત થઈ રહી છે... પૂ.સા. શ્રી રમ્યગુણાશ્રીજી મ. (પૂ.બા.મ.)ના શિષ્યા સા. શ્રી દિવ્યગુણાશ્રીજીના અથાગ પરિશ્રમ-શ્રુતભક્તિનું આ સુંદર પરિણામ છે. જ્ઞાનસારના માધ્યમે સાધનાધારામાં ઊંડાણ પામવા ઈચ્છતા સાધકોને વધુ ઉપયોગી આ પ્રકાશન આદરણીય બનશે... સાધ્વીજી મ.ની આ યાત્રા સાફલ્યતાપૂર્વક આગળ વધતી રહો... પ્રસ્તુત પુસ્તકના પ્રકાશનનો લાભ શ્રી કૈલાશનગર છે.મૂ.પૂ. જૈન સંધે લીધેલ છે... તેઓશ્રીની ઋતભક્તિની અને ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ... પ્રાંતે જ્ઞાનસાર/જ્ઞાનમંજરી વૃત્તિના આલંબને સહુ આત્મવૃત્તિને જ્ઞાનમય બનાવી જ્ઞાનગુણમાં મસ્ત બને... એ જ મંગલ કામના. વિજય ભચેરિટેબલ ટ્રસ્ટ ભીલડીયાજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002069
Book TitleGyansara Gyanmanjarivrutti
Original Sutra AuthorYashovijay Upadhyay, Devvachak
Author
PublisherVijaybhadra Charitable Trust Bhiladi
Publication Year2008
Total Pages506
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Literature, & Knowledge
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy