SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ જગશેઠ ૧૬૮ અબુ અલીખાન બહાદુરના રાજ્યના ત્રીજા વર્ષની સનદ બાદશાહ તથા ધર્મરક્ષક અબુઅલીખાન બહાદુર (સિક્કો) બિહાર પ્રાંતના બીસનપુર પાચરૂખી પરગણાના હાલના તથા ભવિષ્યના મુત્સદીઓ જોગ માલુમ થાય કે ઉપર દર્શાવેલ પરગણામાં પાલગંજ ગામ તે રાજા પદમનસિંહના નામે જગતુશેઠનાં બનાવેલાં પારસનાથનાં સર્વ મંદિરોને ધાર્મિક સખાવત તરીકે બધા કરવેરામાંથી મુક્ત કરવામાં આવ્યું છે. તેથી તેનો સ્વીકાર કરી ફઝલી-૧૧૬૯ (ઈ.સ.૧૭પપ)ની સાલમાં મંજુર કરવામાં આવે છે. તમો સદરહુ ગામ બાબત કોઈપણ જાતનો વાંધો વિરોધ નહિ કરતાં ઉપર દર્શાવેલ રાજાના કબજા ભોગવટા માટે તે ખુલ્લું રાખશો કે જેથી તે જરૂરી બાબત માટે તેમાંની આવકનો ઉપયોગ કરી શકે અને કાયમ ચાલુ રહેનાર સલ્તનતના હિત માટે પ્રાર્થના કરે. રાજ્યના ત્રીજા વર્ષમાં જમાદીઉસ-સાની તા. ૨૭ના રોજ લખવામાં આવ્યું. ૨૧-૨-૮૯ (ખરું ભાષાંતર) (સહી) ઈશ્વરીપ્રસાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002065
Book TitleJagatsheth
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Education
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy